SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ चरणानुयोग-२ सर्वत्र आचार्यादि आज्ञा गमन : अनाज्ञा अगमन सूत्र १७७१-७२ વર્ષાવાસ આહાર સમાચારી - ૩ સંધ્યત્વ મારિયામાં માં અપIMIણ અમi– સર્વત્ર આચાર્યાદિની આજ્ઞાથી જવું, વગર આશાએ જવું નહિ. ૭૭૨. વાસાવા પનોવિા પિવરવૂ છિના Tદીવ@– ૧૭૭૧. વર્ષાવાસમાં રહેતા ભિક્ષુ ગૃહસ્થોના ઘરોમાં આહાર भत्ताए वा, पाणाए वा, निक्खमित्तए वा, पविसित्तए પાણી માટે નિષ્ક્રમણ અને પ્રવેશ કરવા ઈચ્છે તો - वा | नो से कप्पइ अणापुच्छित्ता, (૨) ગારિય વા, (૨) ૩ીય વા, (૩) થેરે વા, (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) સ્થવિર, (૪) પવત્તયે વા, (૫) જાળિ વા, (૬) બળદર વા, (૪) પ્રવર્તક, (૫) ગણિ, (૬) ગણધર અથવા (७) गणावच्छे अयं वा, जं च वा पुरओ काउं (૭) ગણાવચ્છેદક અથવા જેને અગ્રણી માનીને વિદડું | વિચરતા હોય તો તેને પૂછયા વગર આવવું - જવું કલ્પતું નથી. कप्पइ से आपच्छिउं-आयरियं वा-जाव- પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદક અથવા જેને गणावच्छेअयं वा, जं च वा पुरओ काउं विहरइ- અગ્રણી માનીને વિચરતા હોય તો તેને જ પૂછીને આવવું-જવું કહ્યું છે. (આજ્ઞા લેવા માટે ભિક્ષુ આ પ્રમાણે કહે –). “इच्छामि ण भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे "હે ભંતે ! આપની આજ્ઞા મળવાથી ગૃહસ્થોના गाहावइकुलं भत्ताए वा, पाणाए वा, निक्खमित्तए ઘરોમાં આહાર-પાણી લેવા માટે નિષ્ક્રમણ પ્રવેશ વા, વસિત્ત, વા ?” કરવા ચાહુ છું.” ते य से वियरेज्जा, एवं से कप्पइ गाहावइकुलं જો આચાર્યાદિ આજ્ઞા આપે તો ગૃહસ્થોના ઘરોમાં भत्ताए वा, पाणाए वा, निक्खमित्तए वा. पविसित्तए આહાર-પાણી માટે નિષ્ક્રમણ-પ્રવેશ કરવો કલ્પ વી | ते य से नो वियरेज्जा. एवं से नो कप्पइ गाहावइ જો આચાર્યાદિ આજ્ઞા ન આપે તો ગૃહસ્થોનાં ઘરોમાં कुलं भत्ताए वा, पाणाए वा, निक्खमित्तए वा, આહાર-પાણી માટે નિષ્ક્રમણ પ્રવેશ કરવો કલ્પતો पविसित्तए वा । નથી. ૫. તે માથું તે ! પ્ર. હે ભંતે ! એવું શા માટે કહ્યું? उ. आयरिया पच्चवायं जाणंति । ઉ. આચાર્યાદિ આવનાર વિધ્વને જાણે છે. एवं विहारभूमिं वा, वियारभूमिं वा, अन्नं वा किंचि આ પ્રમાણે સ્વાધ્યાય ભૂમિ અને શૌચભૂમિ કે અન્ય પણ કોઈ પ્રયોજન માટે આચાર્યાદિની આજ્ઞા લઈને જ આવવું-જવું કહ્યું છે. एवं गामाणुगामं दूइज्जित्तए । આ પ્રમાણે પ્રામાનુગામ જવા માટે આચાર્યાદિની -ઢસા. ૮. ૮, . ૧૨– આજ્ઞા લઈને આવવું-જવું કહ્યું છે. भिक्खायरियाए गमण जोग्ग खेत्तं ભિક્ષાચર્યા માટે જવા યોગ્ય ક્ષેત્ર : ૨૭૭૨. વાસવાણં પનોવિયાઈ નિjથાળ વા, ૧૭૭૨. વર્ષાવાસમાં રહેલ નિર્ગથ-નિર્ગથિઓને એક કોશ निग्गंथीण वा सव्वओ समंता सकोसं जोयणं સહિત એક યોજન ક્ષેત્રમાં ચારે બાજુ ભિક્ષાચર્યા માટે भिक्खायरियाए गंतुं पडिनियत्तए । જવું અને આવવું કહ્યું છે. -ઢસા. . ૮, સુ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy