SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १७६९-७० वर्षावास ग्लान हेतु गमन क्षेत्र प्रमाण समाचारी ७७ (૩) વ્વિરેન વ નું છોડું (૩) કોઈના દ્વારા વ્યથા પહોંચાડવાથી - (અથવા ગ્રામમાંથી કાઢી મૂકવાથી) (૪) શ્રોતિ વા કુળમાસ, (૪) પૂર આવવાથી, (૧) મદતા વા રિર્દ (૩વદ્વમાર્દિ) | (૫) અનાર્યો દ્વારા વિશેષ ઉપદ્રવ કરવાથી. वासावासं पज्जोसवियाणं णो कप्पइ णिग्गंथाण वा વર્ષાવાસમાં પર્યુષણ થયા પછી નિર્ગથ અને णिग्गंथीण वा गामाणुगामं दूइज्जित्तए । નિર્ગન્ધિઓને પ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પતો નથી. पंचहिं ठाणेहिं कप्पइ, तं जहा પરંતુ પાંચ કારણોથી વિહાર કરવા કહ્યું છે, જેમકે – () ગાયા, (૧) વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ માટે, (૨) દ્રાકયા, (૨) દર્શન-પ્રભાવક શાસ્ત્રનો અર્થ મેળવવા માટે, (૩) વરિત્તકેયી, (૩) ચારિત્રની રક્ષા નિમિત્તે, (४) आयरिए उवज्झाया वा से वीसुंभेज्जा, (૪) આચાર્ય કે ઉપાધ્યાય કાળધર્મ પામી જાય તો, (५) आयरिय-उवज्झायाण वा बहिया वेयावच्चं- (૫)બહારના કોઈ ક્ષેત્રમાં રહેલા આચાર્ય અથવા करणयाए । ઉપાધ્યાયની વૈયાવૃત્ય (સેવા) કરવા માટે. -તા. . ૧, ૩. ૨, મુ. ૪૨૩ (વિહાર કરવો કહ્યું છે) वासावासे गिलाण गमण खेत्तप्पमाणं વર્ષાવાસમાં ગ્લાન હેત જવા માટે ક્ષેત્ર પ્રમાણ : ૨૭૬૨. વાસાવા પનોવિયા થપ્પડુ નિપાંથા વાં, ૧૭૬૯, વર્ષાવાસમાં રહેલા નિર્ગથ-નિગ્રંથિઓને ગ્લાન निग्गंथीण वा गिलाणहेउं-जाव-चत्तारि पंच जोयणाई (રોગી) ના માટે ચાર પાંચ યોજન સુધી જઈને પાછું गंतुं पडिनियत्तए । આવવું કહ્યું છે. अंतरा वि से कप्पइ वत्थए, માર્ગમાં રાત્રે પણ રહેવું કહ્યું છે. नो से कप्पइ तं रयणि तत्थेव उवायणावित्तए । પરંતુ જ્યાં જાય ત્યાં રાત રહેવું કલ્પતું નથી. -સા. . ૮, . ૭૧ પ–વિતીયક્ષમ વિહાર મળ પત્તિ કુત્તા- પહેલા-બીજ પ્રવૃટમાં વિહાર કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૭૭૦, ને વહૂ પઢ–પર િમાણુ'નું ટૂm૬, ૧૭૭૦. જે ભિક્ષુ પ્રથમ વર્ષાવાસ (સંવત્સરી પૂર્વે) માં ટૂર્નાત વા સાફM | ગ્રામનુગ્રામ વિહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वासावासंसि पज्जोसवियंसि दूइज्जइ, જે ભિક્ષુ વર્ષાવાસ હોવા છતાં (સંવત્સરી પછી) વિહાર दूइज्जतं वा साइज्जइ । કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૦, . ૪૦-૪૬ બૃહત્કલ્પ ઉદ્. ૧, સુ. ૩પની નિયુક્તિ ગા. ૨૭૩૪માં વર્ષાવાસ બે પ્રકારનાં કહેલ છે. (૧) પ્રાવૃત્ અને (૨) વર્ષારાત્ર. શ્રાવણ અને ભાદ્રપદ માસ "પ્રાવૃ” આશિવન અને કાર્તિક માસ "વર્ષારાત્ર” કહેવામાં આવે છે. નિશીથ ચૂર્ણિ ભાગ ૩, પૃ. ૭૭૪માં પણ એવું કહેલ છે. ઠાણાં અ. ૫, ૭, ૨, સુ. ૪૧૩ની ટીકા પૃ. ૩૦૮માં વર્ષાકાલનાં ચાર માસ પ્રાવૃત્ કહેલ છે. અથવા પ્રાવૃટ્રનાં બે ભાગ કરેલ છે. પ્રથમ પ્રાવૃત્ પચાસ દિવસનાં બીજા પ્રાવૃત્ સિત્તેર દિવસનાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy