SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ___ चरणानुयोग-२ वर्षावास पश्चात् विहार अयोग्य काल सूत्र १७६५-६८ णिक्खमण पवेसाए-जाव-धम्माणुओग-चिंताए । ત્યાં પ્રજ્ઞાવાન સાધુ કે સાધ્વીને અવરજવર કરવાનું સુલભ છે યાવત્ ધર્મચિન્તન કરવાનું શક્ય છે. सेवं णच्चा तहप्पगारं गाम वा-जाव-रायहाणिं वा એવું જાણી એવા ગ્રામ થાવ રાજધાનીમાં યતનાપૂર્વક ततो संजयामेव वासावासं उवल्लिएज्जा । વર્ષાવાસ કરવો જોઈએ. –આ. સુ. ૨, ૪. , ૩. ૨, ૩. ૪૬૬ वासावासाणंतर-विहार-अज्जोग्गं कालं વર્ષાવાસ પછી વિહારનો અયોગ્ય કાળ : ૨૭૬. પૂર્વ નાળા વૃત્તરિ મારી વાત-વHિTM ૧૭૬૫. જો સાધુ કે સાધ્વી એમ જાણે કે – વર્ષાવાસના ચાર वीतिक्कता, हेमंताण य पंच-दस-रायकप्पे परिवसिते, માસ વ્યતીત થઈ ચૂક્યા છે, અને હેમંતના પણ પાંચ अंतरा से मग्गा बहुपाणा-जाव-संताणगा, णो जत्थ કે દસ દિવસ વ્યતીત થઈ ગયા છે પરંતુ માર્ગ ઈંડા बहवे समण-जाव-वणीमगा उवागया उवागमिस्संति થાવત્ કરોળિયાનાં જાળાથી યુક્ત થઈ ગયો હશે. य । सेवं णच्चा णो गामाणुगाम दूइज्जेज्जा । ઘણા શ્રમણ યાવતુ વણીમક આદિ તે માર્ગથી આવ્યા ન હોય અને આવવાનાં પણ ન હોય તો એવું જાણી –ા . સુ. ૨ મ. ૨, ૩, ૬, સુ. ૪૬૭ ગ્રામાનુગ્રામ વિહાર ન કરે. वासावासाणंतर विहार जोग्गं कालं વર્ષાવાસ પછી વિહારનો યોગ્ય કાળ : ૨૭૬૬. ના પૂર્વ નાગેન્ગા-વત્તરિ મા વાસવાણામાં ૧૭૬૬. જો સાધુ કે સાધ્વી એમ જાણે કે- વર્ષાવાસના ચારે वीतिक्कंता, हेमंताण य पंच-दस-रायकप्पे परिवसिते. માસ વ્યતીત થઈ ગયા છે અને હેમંતના પાંચ કે દસ अंतरा से मग्गा अप्पंडा-जाव-संताणगा, बहवे, દિવસ વ્યતીત થઈ ગયા છે, માર્ગમાં ઈડા યાવત जत्थ समण-जाव-वणीमगा उवागया उवागमिस्संति કરોળિયાના જાળાં નથી. ઘણા શ્રમણ યાવત य । सेवं णच्चा ततो संजयामेव गामाणगामं ભિખારીઓની પણ તે માર્ગોમાં અવર જવર થઈ ગઈ છે અને આવનાર-જનાર પણ છે. તો એવું જાણી સાધુ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરી શકે છે. –આ. સુ. ૨ મ. ૨, ૩, ૬, સુ. ૪૬૮ वासावासावग्गह खेतप्पमाणं વર્ષાવાસનાં અવગ્રહ યોગનું પ્રમાણ : ૨૭૬૭. વીસાવાસં પmોવિયા પૂર્ નિથાળ વ, ૧૭૬૭. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથો અને નિગ્રંથિઓને ચારે निग्गंथीण वा सव्वओ समंता सक्कोसं जोयण' દિશાઓમાં તથા વિદિશાઓમાં એક કોશ સહિત એક उग्गहं ओगिण्हित्ताणं चिट्ठिउं, अहालंदमवि યોજન ક્ષેત્રનું સ્થાન (અવગ્રહ) ગ્રહણ કરીને રહેવું ૩ . કહ્યું છે. તે અવગ્રહની બહાર યથાલંદ કાળ' પણ રહેવું કલ્પતું નથી. –સ. . ૮, ૪. ૮ वासावासे विहार करण विहि णिसेहो વર્ષાવાસમાં વિહાર કરવાનો વિધિ-નિષેધ : ૭૬૮. જો qફ રજૂ થાળ વા, ળિથીજી ના ૧૭૬૮. નિગ્રંથ અને નિગ્રંથિઓને પ્રથમ પ્રાવૃત્ (ચોમાસા) पढमपाउसंसि गामाणुगामं दूइज्जित्तए । માં ગ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પતો નથી. पंचहिं ठाणेहिं कप्पइ, तं जहा પરંતુ પાંચ કારણોથી વિહાર કરવો કલ્પ છે. જેમ કે - (૨) મસિ વી, (૧) શરીર કે ઉપકરણ આદિના અપહરણનો ભય હોવાથી, (૨) સુવિરસિ વા, (૨) દુર્ભિક્ષ થવાથી, ૧. ચાતુર્માસમાં ૧૫ કિલોમીટર સુધી જવું કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy