SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २१८८-९२ शीतातप-सहन विधान तपाचार ३२३ अदुट्ठस्स आवयमाणस्स कप्पइ जुगमित्तं જો કોઈ દુષ્ટતા રહિત પશુ સ્વાભાવિક पच्चोसकित्तए । માર્ગમાં સામે આવી જાય તો તેને માર્ગ દેવા માટે - સ. ૮. ૭, મુ. રર યુગમાત્ર અર્થાત્ ચાર હાથ પાછા હટવાનું કહ્યું છે. सीतातप सहण विहाणो ઠંડી અને ગરમી સહન કરવાનું વિધાન : ર૧૮૮. માસિયું છi fમરવું-પડિમે ઘડિવન્નર્સ અT ૨૧૮૮. એક મહિનાની ભિક્ષ-પ્રતિમાધારી અણગારને कप्पति छायाओ “सीयं ति” नो उण्हं एत्तए, उण्हाओ 'અહીં ઠંડી વધારે છે.” એમ વિચારી છાંયામાંથી “ઇદં તિ” નો છીયે | તડકે કે અહીં ગરમી વધારે છે.” એમ વિચારી તડકામાંથી છાંયામાં જવું કલ્પતું નથી. जं जत्थ जया सिया तं तत्थ अहियासए । પરંતુ ત્યાં જેવું હોય તેવું સહન કરવું જોઈએ. - ઢસા. ૮. ૭, મુ. ૨૪ पडिमाणं सम्मं आराहणं ભિક્ષુ પ્રતિમાઓની યોગ્ય આરાધના : ર૧૮૨. પર્વ ઉહુ સી મસિયા મg-uડમાં મહાસુd, ૨૧૮૯. આ પ્રમાણે એક મહિનાની ભિક્ષુ-પ્રતિમા સૂત્ર, अहाकप्पं, अहामग्गं, अहातच्चं, सम्म काएणं, કલ્પ અને માર્ગ અનુસાર યોગ્ય પ્રકારે કાયાથી फासित्ता, पालित्ता, सोहित्ता, तीरित्ता, किट्टइत्ता, સ્પર્શીને, પાલન કરીને, શોધન કરીને, પૂર્ણ आराहित्ता, आणाए अणुपालित्ता भवइ । કરીને, કીર્તન કરીને, આરાધન કરીને, જિનાજ્ઞા અનુસાર પાલન કરવામાં આવે છે. – સ. ૬. ૭, મુ. ર4 दो मासिया भिक्खु पडिमा બે માસની ભિક્ષુ પ્રતિમા ઃ ર૬૦. ઢો-મસિ fમg-દિમ પરિવનસ અનVIક્ષ- ૨૧૯૦. બે મહિનાની ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન્ન અણગારને जाव-आणाए अणुपालित्ता भवइ। યાવતું તે પ્રતિમા જિનાજ્ઞાનુસારે પાલન કરવામાં આવે છે. नवरं-दो दत्तिओ भोयणस्स पडिगाहित्तए दो વિશેષમાં પ્રતિદિન બે દાંતી આહાર અને બે દાંતી પUTIણ | - સા. ૮. ૭, મુ. રદ્દ પાણી ગ્રહણ કરવા કહ્યું છે. तिमासिया भिक्खु पडिमा ત્રણ માસની ભિક્ષુ પ્રતિમા : ર૬૨૨. તિ-મસિ fમવરઘુ-પડ પડિવનસ અનVIRH- ૨૧૯૧. ત્રણ મહિનાની ભિક્ષુ પ્રતિમા પ્રતિપન્ન અણગારને जाव-आणाए अणुपालित्ता भवइ । થાવત્ તે પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. नवरं-तओ दत्तिओ भोयणस्स पडिगाहेत्तए तओ વિશેષમાં પ્રતિદિન ત્રણ દાંતી આહાર અને ત્રણ પાળી દાંતી પાણી ગ્રહણ કરવા કહ્યું છે. ? –સા. ૮. ૭, મુ. ર૭ चउमासिया भिक्खु पडिमा ચાર માસની ભિક્ષુ પ્રતિમા : ર૬૬૨. વડ–મસયે વિમg-ડિ ડિવન ગાર- ૨૧૯૨. ચાર મહિનાના ભલુ-પ્રતિમા ન. ૨૧૯૨. ચાર મહિનાની ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન્ન અણગારને जाव-आणाए अणुपालित्ता भवइ । થાવતું તે પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. णवरं-चत्तारि दत्तिओ भोयणस्स पडिगाहेत्तए चत्तारि વિશેષમાં પ્રતિદિન ચાર દાંતી આહાર અને पाणगस्स । - સા. ૮. ૭, સુ. ૨૮ ચાર દાંતી પાણી ગ્રહણ કરવા કહ્યું છે. ૨. તા. એ, ૩, ૩. ૨, સૂ. ૧૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy