SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६४७-४९ दुःख-अन्तकरण-प्रव्रज्या दीक्षा ९ ગુiતી પધ્વજ્ઞા દુઃખનો અંત કરનારી પ્રવ્રજ્યા : ૬૪૭. સુબેદ ને પામી , માં યુદ્ધહિં સિય | ૧૬૪૭. તમે એકાગ્ર મનથી જ્ઞાનીઓએ ઉપદેશેલો માર્ગ મારી जमायरन्तो भिक्खू दुक्खाणन्तकरो भवे ।। પાસેથી સાંભળો, જેનું આચરણ કરીને ભિક્ષુ દુઃખોનો નાશ કરે છે. गिहवासं परिच्चज्ज, पव्वज्जा मासिओ मणी । ગૃહવાસનો પરિત્યાગ કરીને પ્રવ્રજિત થયેલ મુનિ इमे संगे वियाणिज्जा, जेहिं सज्जन्ति गाणवा ।। એવા યોગોને જાણે જેમાં માણસો આસક્ત થાય છે. –૩૪ . ર૧, ગા. ૬-૨ ઉપસ્થાપના વિધિ - નિષેધ - ૩ उवट्ठावणं कालमाणं વડી દીક્ષા આપવાનો કાળ પ્રમાણ : १६४८. तओ सेहभूमिओ पण्णत्ताओ, ૧૬૪૮. નવદીક્ષિત શિષ્યની ત્રણ શૈક્ષ ભૂમિઓ કહી છે, તં નહીં- (૨) સત્ત-રાડિયા, (૨) રામસિયા, જેમ કે - (૧) સાત રાત્રિ દિવસ, (૨) ચાર માસ, (૩) છમ્મસિયા | (૩) છ માસ. छम्मासिया उक्कोसिया । છ માસમાં જેને આરોપિત કરાય છે તે ઉત્કૃષ્ટ चाउम्मासिया मज्झमिया । ચાર માસમાં જ જેને આરોપિત કરાય છે તે મધ્યમ सत्त-राइंदिया जहन्निया ।२ સાત દિન રાતમાં જ જેને આરોપિત કરાય છે તે –વવું. ૩. ૨૦, સુ. ૨૬ જઘન્ય. उवट्ठावण विहाणाई ઉપસ્થાપનનાં વિધાનાદિ : ૨૬૪૬. મારિય-૩વજ્ઞાણ સરમા પૂર્વ વડા પંવરીયામો ૧૬૪૯. આચાર્ય અથવા ઉપાધ્યાયનાં સ્મરણમાં હોવા છતાં कप्पागं भिक्खु नो उवट्ठावेइ, कप्पाए, अत्थियाई से પણ વડી દીક્ષાને યોગ્ય ભિક્ષને ચારપાંચ રાત પછી केइ माणणिज्जे कप्पाए, नत्थि से केइ छए वा, પણ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે. તે સમયે જો પરિહારે વા | તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા થવામાં વાર હોય તો તેને દીક્ષા છેદ અથવા તપ રૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. णत्थियाई से केइ माणणिज्जे कप्पाए, से सन्तरा જો તે નવદીક્ષિતના વડી દીક્ષા લેવા યોગ્ય કોઈ પૂજ્ય छए वा परिहारे वा । પુરુષ ન હોય તો તેને તે ચાર પાંચ રાત્રિ ઉલ્લંઘન કરવાનું છેદ અથવા તપ રૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. आयरिय-उवज्झाए असरमाणे परं चउरायाओ આચાર્ય અથવા ઉપાધ્યાયની સ્મૃતિમાં ન રહેવાથી पंचरायाओ वा कप्पागं भिक्खु नो उवट्ठावेइ, कप्पाए, વડી દીક્ષાને યોગ્ય ભિક્ષને ચાર-પાંચ રાત પછી પણ अत्थियाइं से केइ माणणिज्जे कप्पाए, नत्थि से વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે, તે સમયે જો ત્યાં તે केइ छए वा, परिहारे वा । નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા થવામાં વાર હોય તો તેને દીક્ષા છેદ અથવા તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. ૧. આ ગાથાઓની પહેલાંની ગાથાઓ મહાવ્રતોની સાથે જોડાયેલી છે માટે માનવની આસક્તિ માટે "સંગ” ના પ્રકાર ત્યાંથી જાણી લેવા. ૨. વાગે એ. , ૩. ૨, . ૨૬૭ (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy