SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ १० चरणानुयोग-२ उपस्थापना-योग्य सूत्र १६५०-५१ णत्थियाई से केइ माणणिज्जे कप्पाए, से संतरा छेए જો તે નવદીક્ષિતના વડી દીક્ષા લેવા યોગ્ય કોઈ પૂજ્ય વા, પરિહારે વા | પુરુષ ન હોય તો તેને તે ચાર, પાંચ રાત્રિ ઉલ્લંઘન કરવાનું છેદ અથવા તપ રૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. आयरिय-उवज्झाए सरमाणे वा, असरमाणे वा परं આચાર્ય અથવા ઉપાધ્યાયને સ્મૃતિમાં રહેવા છતાં दसराय कप्पाओ कप्पागं भिक्खु नो उवट्ठावेइ कप्पाए, અથવા સ્મૃતિમાં ન રહેવાથી વડી દીક્ષાને યોગ્ય अत्थियाई से केइ माणणिज्जे कप्पाए, नत्थि से ભિક્ષને દસ દિવસ પછી પણ વડી દીક્ષામાં केई छेए वा, परिहारे वा । ઉપસ્થાપિત ન કરે. તે સમયે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા થવામાં વાર હોય તો તેને દીક્ષા છેદ અથવા તપ રૂપ પ્રાયશ્ચિત્ત આવતું નથી. णत्थियाई से केइ माणणिज्जे कप्पाए, संवच्छरं तस्स જો તે નવદીક્ષિતના વડી દીક્ષાને યોગ્ય કોઈ પૂજ્ય तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा-जाव- પુરુષ ન હોય તો તેને તે દસ રાત્રિનું ઉલ્લંઘન કરવામાં गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ।। કારણે એક વર્ષ સુધી આચાર્ય યાવત ગણાવચ્છેદક પદ પર રહેવું કલ્પતું નથી. –વવ. ૩. ૪, . ૧–૧૭ उवट्ठावण जोग्गा વડી દીક્ષા માટે યોગ્ય : ૨૬૬૦. પૂર્વાવવIT નીવે દ૬ નો નિહિં TUM | ૧૬૫૦. જે જિન-પ્રજ્ઞપ્ત પૃથ્વીકાયિક જીવોમાં (જીવ છે તે अभिगयपुण्ण पावो, सो हु उवट्ठावणे जोग्गो ।। પ્રકારની) શ્રદ્ધા રાખે છે અને પુન્ય અને પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. आउक्काइए जीवे, सद्दहइ जो जिणेहिं पण्णत्ते । જે જિન-પ્રજ્ઞપ્ત અપુકાયિક જીવોમાં શ્રદ્ધા રાખે છે अभिगयपुण्ण-पावो, सो हु उवट्ठावणे जोग्गो ।। અને પુન્ય અને પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. तेउक्काइए जीवे, सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अभिगयपुण्ण-पावो, सो हु उवट्ठावणे जोग्गो ।। જે જિન-પ્રજ્ઞપ્ત તેજસ્કાયિક જીવોમાં શ્રદ્ધા રાખે છે તથા પુન્ય પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. वाउक्काइए जीवे, सद्दहइ जो जिणेहिं पण्णत्ते । જે જિન-પ્રજ્ઞપ્ત વાયુકાયિક જીવોમાં શ્રદ્ધા રાખે છે अभिगयपुण्ण-पावो सो हु उवट्ठावणे जोग्गो ।। અને પુન્ય પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. वणस्सइकाइए जीवे, सद्दहइ जो जिणेहिं पण्णत्ते । જે જિન-પ્રજ્ઞપ્ત વનસ્પતિકાયિક જીવોમાં શ્રદ્ધા રાખે अभिगयपुण्ण-पावो, सो हु उवट्ठावणे जोग्गो ।। છે અને પુન્ય પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. तसकाइए जीवे, सद्दहइ जो जिणेहिं पण्णत्ते । જે જિન-પ્રજ્ઞપ્ત ત્રસકાયિક જીવોમાં શ્રદ્ધા રાખે છે अभिगयपुण्ण-पावो, सो हु उवट्ठावणे जोग्गो ।।" અને અન્ય પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. -ઢસ ષ. ૪, ૫, ૭-૬ર उवट्ठावणा अजोग्गा - વડી દીક્ષા માટે અયોગ્ય ૬૬. પુવિવારૂપ નીવે, ન સદંડ નો નિufé Tuઇત્તે | ૧૬૫૧. જે જિન- પ્રજ્ઞપ્ત પૃથ્વીકાયિક જીવોમાં (જીવ છે તે अणभिगयपुण्ण-पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। પ્રકારની) શ્રદ્ધા રાખતા નથી અને પુન્ય પાપને જાણતા નથી, તે વડી દીક્ષાને અયોગ્ય છે. ૧. ઉપરોક્ત ગાથાઓ મહાવીર વિદ્યાલયની પ્રતિમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy