SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ८ चरणानुयोग - २ (ર) પરિવાવિતા, (૩) વિતા, (૪) પરિĪિવિતા । पव्वज्जाए धण्णोवमा १६४४. चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा(૬) ધાવુંનિતમમાળા, (૨) ત્રવિરતિસમાળા, (૩) ધાવિવિશ્ર્વતમમાળા, (४) धण्णसंकड्ढित समाणा । -તાળ. ૬. ૪, ૩. ૪, સુ. ૧ मुण्डणस्सप्पगारा૬૪. પંચ મુડા પળત્તા, તં નહીં -ઢાળ ૬. ૪, ૩. ૪, મુ. રૂધ (૧) સોતિનિયમુંડે, (ર) રવિવવિયમુંડે, (૨) ધાળિવિયમુંડે, (૪) નિમિલિયમુંડે, (૬) સિયિમુંડે । पंच मुंडा पण्णत्ता, तं जहा प्रव्रज्या - धान्य उपमा (૧) જોદમુંડે, (૨) મળમુંડે, (૩) માથામુંડે, (૪) હોમમુંડે, (બ) સરમુંડે । Jain Education International दस पव्वज्जा पगारा ૨૬૪૬. સવિા પવ્વના પાત્તા, તં નહીં (૧) છવા, (ર) રોસા, (૩) પરિનુળા, (૪) સુવિખા, (૧) પડિસ્તુતા ચેવ, -તાળ. . ૬, ૩. ૩, સુ. ૪૪રૂ (૨-૩) (૬) સાળિયા (૭) રોિિળયા, (૮) માહિતા, (૬) દેવસળત્તી, (૧૦) વચ્છાનુધિયા | -તાળ. અ. ૨૦, સુ. ૭૨ सूत्र १६४४-४६ ૨. મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે તે, (મોટી દીક્ષા) ૩. એક જ વાર અતિચારોની આલોચનાથી આવેલી દીક્ષા. ૪. વારંવાર અતિચારોની આલોચનાથી આવેલી દીક્ષા. પ્રવ્રજ્યાને ધાન્યની ઉપમા : ૧૬૪૪. પ્રવ્રજ્યા ચાર પ્રકારની કહી છે, જેમ કે ૧. ખળામાં સાફ કરીને રાખેલી ધાન્યરાશી જેવી નિર્દોષ પ્રવ્રજ્યા. ૨. સાફ કરેલ પરન્તુ ખળામાં વિખરાયેલ અનાજની જેમ અલ્પ અતિચારવાળી પ્રવ્રજ્યા. ૩. ખળામાં બળદો દ્વારા કચરાયેલા ધાન્યની જેમ ઘણા અતિચારવાળી પ્રવ્રજ્યા. ૪. ખેતરમાંથી કાપીને ખળામાં લાવેલા ધાન્યની જેમ ઘણા અતિચારવાળી પ્રવ્રજ્યા. મુંડનના પ્રકાર : ૧૬૪૫. મુંડના પાંચ પ્રકાર કહ્યા છે, જેમ કે (૧) શ્રોત્રન્દ્રિય મુંડ, (૨) ચક્ષુરિન્દ્રિય મુંડ, (૩) ઘ્રાણેન્દ્રિય મુંડ, (૪) ૨સનેન્દ્રિય મુંડ, (૫) સ્પર્શેન્દ્રિય મુંડ. ફરી, મુંડના પાંચ પ્રકાર કહ્યા છે, જેમ કે (૧) ક્રોધ મુંડ, (૨) માનમુંડ, (૩) માયામુંડ, (૪) લોભમુંડ, (૫) શિરોમંડ. પ્રવજ્યાના દસ પ્રકાર : ૧૬૪૬. દસ પ્રકારથી પ્રવ્રજ્યા લેવામાં આવે છે, જેમ કે - (૧) પોતાની ઈચ્છાથી, (૨)રોષથી, (૩)દરિદ્રતાથી, (૪) સ્વપ્નનાં નિમિત્તથી, (૫) પહેલાં કરેલ પ્રતિજ્ઞાના કારણથી, (૬) પૂર્વજન્મના સ્મરણથી, (૭) રોગનાં નિમિત્તથી, (૮) અનાદરના કારણથી, (૯) દેવકૃત પ્રતિબોધથી, અને (૧૦) દીક્ષિત બનતા પુત્રના નિમિત્તથી લેવામાં આવતી પ્રવ્રજ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy