SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६४३ (४) अप्पडिबद्धा चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा (૧) ઓવાય-પવના, (૨) અવાત-પવન્ના, (૩) સંગાર-પવન્ના, (૪) વિાદ-રૂ-પત્રના | चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा (૧) તુયાવત્તા, (૨) પુયાવત્તા, (૩) વુઞવત્તા, (૪) પરિપુયાવર્ત્તા । चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा (૧) ગડા, (૨) મડડ્યા, (૨) સીહવયા, (૪) સિયાડ્યા । १ (૧) વાવિયા, (ર) પરિવાવિયા, पव्वज्जाए किसी उवमा १६४३. चउव्विहा किसी पण्णत्ता, तं जहा -ઢાળ. ૩. ૪, ૩. ૪, સુ. ૧૯ (૩) નિવિતા, (૪) પરિગિવિતા । एवामेव चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा (૬) વાવિતા, Jain Education International -૨ ટાળ. ઞ. રૂ, ૩. ૨, સુ. શ્ प्रव्रज्या कृषि-उपमा दीक्षा ७ ૪. ઉપરની બંને પ્રકારની ઈચ્છાથી રહિત બની લેવામાં આવે તે પ્રવ્રજ્યા. ફરી પ્રવ્રજ્યા ચાર પ્રકારની કહી છે, જેમ કે ૧. સદ્-ગુરુઓની સેવાથી પ્રાપ્ત થનારી પ્રવ્રજ્યા. ૨. બીજાનાં કહેવાથી લેવામાં આવે તે પ્રવ્રજ્યા. ૩. પરસ્પર પ્રતિજ્ઞાબદ્ધ થવાથી લેવામાં આવે તે પ્રવ્રજ્યા. ૪. ઘર છોડીને પરદેશમાં જઈને લેવામાં આવે તે પ્રવ્રજ્યા. વળી, પ્રવ્રજ્યા ચાર પ્રકારની કહી છે, જેમ કે ૧. કષ્ટ આપીને દેવામાં આવે તે પ્રવ્રજ્યા. ૨. બીજા સ્થાને લઈ જઈને દેવામાં આવે તે પ્રવજ્યા. ૩. વાતચીત કરીને દેવામાં આવે તે પ્રવ્રજ્યા. ૪. સ્નિગ્ધ, મિષ્ટ ભોજન જમાડીને દેવામાં આવે તે પ્રવ્રજ્યા. ફરી, પ્રવ્રજ્યા ચાર પ્રકારની કહી છે, જેમ કે - ૧. નટની જેમ ધર્મકથા કહીને આજીવિકા મેળવવા માટે લેવાતી પ્રવ્રજ્યા. ૨. સુભટ સમાન બળ દર્શાવીને આજીવિકા મેળવવા લેવાતી પ્રવ્રજ્યા. = ૩. સિંહની જેમ બીજાને ભયભીત કરી આજીવિકા મેળવવા માટે લેવાતી પ્રવ્રજ્યા. ૪. શિયાળની જેમ નીચ વૃત્તિથી આજીવિકા મેળવવા માટે લેવાતી પ્રવ્રજ્યા. પ્રવ્રજ્યાને કૃષિ (ખેતી) ની ઉપમા : ૧૬૪૩. ખેતી ચાર પ્રકારની કહી છે, જેમ કે - ૧. એકવાર વાવેતર કરવામાં આવે તેવી ખેતી. ૨. ધાન્યના છોડને ઉખેડીને જેમાં ફરીથી રોપવામાં આવે તેવી ખેતી. ૩. ધાસ આદિને ઉખાડીને તૈયાર કરેલી ખેતી: ૪. ઘાસ આદિને અનેકવાર કાઢીને થનારી ખેતી. આ પ્રમાણે પ્રવ્રજ્યા પણ ચાર પ્રકારની કહી છે, જેમ કે - ૧. સામાયિકનું આરોપણ કરવામાં આવે તે, (નાની દિક્ષા) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy