SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८०५-०६ (૫) પુસુમ, (૭) સુદુ, अकाल पयुर्षण करण एवं काल पर्युषण अकरण प्रायश्चित्त सूत्र समाचारी ९१ (૬) મંડલુમ, (૫) પુષ્પ સૂક્ષ્મ, (૬) અંડ સૂક્ષ્મ, (૮) દિકુટુH | (૭) લયન સૂક્ષ્મ અને (૮) સ્નેહ સૂક્ષ્મ -સ. ૬. ૮, સુ. ૧૦ अकाले पज्जोसवणा करणस्स काले पज्जोसवणा- અકાળમાં પર્યુષણ કરવાનું તથા કાળમાં પર્યુષણ ન કરવાનું अकरणस्स पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્ર: १८०५. जे भिक्खू अपज्जोसवणाए पज्जोसवेइ ૧૮૦૫, જે ભિક્ષુ પર્યુષણનાં દિવસથી અન્ય દિવસમાં પર્યુષણ पज्जोसवेंतं वा साइज्जइ । કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पज्जोसवणाए ण पज्जोसवेइ, જે ભિક્ષુ પર્યુષણ (સંવત્સરી) નાં દિવસે પર્યુષણ ण पज्जोसवेंतं वा साइज्जइ । કરતા નથી (કરાવતા નથી) ન કરનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अण्णउत्थियं वा, गारत्थियं वा જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની સાથે પર્યુષણા पज्जोसवेइ, पज्जोसवेंतं वा साइज्जइ । કલ્પવાંચન કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૦, મુ. ૪૨ ૪૩, ૪૬ सांवच्छरिय थविरकप्पस्स आराहणा फलं સાંવત્સરિક સ્થવિર કલ્પની આરાધનાનું ફળ ૨૮૦૬, દોડવું સંવરિયું થેરષ્ઠનું અદક્ષત્ત |૧૮૦૬. આ સાંવત્સરિક સ્થવિર કલ્પનું સૂત્ર, કલ્પ અને માર્ગ अहामग्गं सम्मं काएण फासित्ता पालित्ता सोहित्ता અનુસાર સમ્યકૃતયા કાયાથી સ્પર્શ કરી, પાલન કરી, तीरित्ता किट्टित्ता आराहित्ता आणाए-अणुपालित्ता અતિચારોનું શોધન કરી, જીવન પર્યત આચરણ કરી, અન્યને કરવાનો ઉપદેશ આપીને ભગવાનની આજ્ઞા અનુસાર આરાધના કરી અને અનુપાલન કરી . अत्थेगइया समणा निग्गंथा तेणेव भवग्गहणेणं કેટલાક શ્રમણ નિગ્રંથો તો તે જ ભવમાં સિદ્ધ થાય सिझंति बुझंति मुच्चंति परिनिव्वाइंति सव्व- છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણને પ્રાપ્ત दुक्खाणमंतं करंति । થાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. अत्थेगइया दुच्चेणं भवग्गहणेणं-जाव-सव्व- કેટલાક બે ભવ ગ્રહણ કરીને પાવતુ સર્વદુઃખોનો અંત दुक्खाणमंत करंति । કરે છે. अत्थेगइया तच्चेणं भवग्गहणेणं-जाव-सव्व- કેટલાક ત્રણ ભવ ગ્રહણ કરીને યાવતુ સર્વ દુઃખોનો दुक्खाणमंतं करंति । सत्तट्ठ भवग्गहणाई पुण અંત કરે છે. પરંતુ ઉત્કૃષ્ટ સાત, આઠ ભવ ગ્રહણનું नाइक्कमति । તો કોઈ અતિક્રમણ કરતા નથી. -સા. ૬. ૮, સુ. ૭૬ * * * * * સૂક્ષ્માષ્ટકનું સ્વરૂપ તથા પ્રકાર પહેલા મહાવ્રતમાં લેવામાં આવ્યા છે પરંતુ જાણવા, જોવા અને પ્રતિલેખન રૂપ વિશે સમાચારી યુક્ત હોવાથી આ એક સૂત્ર અહીં લેવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy