SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २१६९ भिक्षु प्रतिमा तपाचार ३१७ २. महल्लिया मोयपडिमा, ૨. મોટી મોક પ્રતિમા, રૂ. 14મજ્ઞા, ૩. યવમધ્યા, ४. वइरमज्झा । ૪. વજમધ્યા. - સા. અ. ૪, ૩. ૨, મુ. ર૬ ભિક્ષુ પ્રતિમાઓ – ૮ (૨) भिक्खू पडिमाओ-२ ભિક્ષુ પ્રતિમાઓ : ર૬૬. વીરસ પિવરવુ-વિમા પુનત્તા, તે નહીં- ૨૧૬૯. બાર ભિક્ષુ પ્રતિમાઓ કહી છે, જેમ કે - ૨. માસિયા ઉમરવું પડા, ૧. માસિકી ભિક્ષુ-પ્રતિમા, ૨. રો-મસિયા મિg-fમા, ૨. દ્વિમાસિકી ભિક્ષુ-પ્રતિમા, ૩. તિ-મસિયા ઉમરવું-પડિમા, ૩. સૈમાસિકી ભિક્ષુ-પ્રતિમા, ૪. ૨૩-માસિયા મg-mડમાં, ૪. ચતુર્માસિકી ભિક્ષુ-પ્રતિમા, ૧. પં-મણિયા મરવું પડHI, ૫. પંચ માસિકી ભિક્ષુ-પ્રતિમા, ૬. ઇ-મસિયા મg-Tદમાં, ૬. ષમાસિકી ભિક્ષુ-પ્રતિમા, ૭. સત્ત-મણિયા મિg-ડિમી, ૭. સપ્તમાસિકી ભિક્ષુ-પ્રતિમા, ૮. પઢા--મસિયા રાડિયા fમg-ડિમા, ૮. પ્રથમ સપ્ત રાતદિવસ ભિક્ષુ-પ્રતિમા, ९. दोच्चा सत्त-राइंदिया भिक्ख-पडिमा ૯. દ્વિતીયા સપ્ત રાતદિવસ ભિક્ષુ-પ્રતિમા, १०. तच्चा सत्त-राइंदिया भिक्खु-पडिमा, ૧૦. તૃતીયા સપ્ત રાતદિવસ ભિક્ષુ-પ્રતિમા, ૨. હો રાફુચા વિવું-પડિHI, ૧૧. અહો રાત્રિની ભિક્ષુ-પ્રતિમા, १२. एग-राइया भिक्खु-पडिमा । ૧૨. એક રાતની ભિક્ષુ-પ્રતિમા. - મ. સ. ૨૨, મુ. ? ૨. તા. , ૨, ૩. ૩, સુ. ૭૭ (1) ઉપાસક પ્રતિમાઓના વર્ણન માટે ચારિત્રાચાર ગૃહસ્થ ધર્મ પ્રકરણ જુઓ. ૩. () સા. . ૭, ૩. ૧-૨ (ખ) દશાશ્રુતસ્કંઘની છઠ્ઠી દશામાં શ્રમણોપાસકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન છે. તેમાંથી ૧, ૨, ૩ અને ૪ પ્રતિમાના આરાધના કાળનું સ્પષ્ટ વર્ણન મળતું નથી. પરંતુ પાંચમી પ્રતિમાથી અગિયારમી પ્રતિમા સુધીનો જઘન્ય અને ઉત્કૃષ્ટ આરાધના કાળ સ્પષ્ટ કહ્યો છે. એ ઉત્કૃષ્ટ કાળ આ પ્રકારે છે. પાંચમી પ્રતિમાનો ઉત્કૃષ્ટ આરાધના કાળ પાંચ મહિના અને છઠ્ઠી પ્રતિમાથી અગિયારમી પ્રતિમાનો ઉત્કૃષ્ટ આરાધના કાળ અગિયાર મહિના હોય છે. ઉપાસકદશાના ટીકાકારે આનંદ શ્રમણોપાસકનો સંપૂર્ણ પ્રતિમા આરાધના કાળ સાડા પાંચ વર્ષનો કહ્યો છે, ત્યાં પહેલી પ્રતિમાનો આરાધના કાળ ૧ માસ અને એ જ ક્રમે અગિયારમી પ્રતિમાની આરાધના કાળ અગિયાર માસ કહ્યો છે. દશાશ્રુતસ્કંધની સાતમી દશામાં ભિક્ષુની બાર પ્રતિમાઓનું વર્ણન છે, ત્યાં તેનો જઘન્ય ઉત્કૃષ્ટ આરાધના કાળ સ્પષ્ટ મળતો નથી. પરંતુ પહેલી ભિક્ષુ પ્રતિમાનું નામ માસિક ભિક્ષુ પ્રતિમા, બીજીનું દ્વિ-માસિક ભિક્ષુ પ્રતિમા અને એ જ ક્રમે સાતમી ભિક્ષુ પ્રતિમાનું નામ સપ્તમાસિકી ભિક્ષુ પ્રતિમા કહેવામાં આવ્યું છે. અને આઠમી-નવમી અને દસમીનું નામ પ્રથમ સપ્તઅહોરાત્રિની, દ્વિતીય સપ્તઅહોરાત્રિની, તૃતીય સપ્તઅહોરાત્રિની પ્રતિમા, અગિયારમીની એક અહોરાત્રિની અને બારમીની એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા કહી છે. પરંતુ પહેલી પ્રતિમાની આરાધનાના વિધાનોમાં પ્રતિમા આરાધકને જાણીતા ક્ષેત્રોમાં એક રાતથી વધુ અને અજાણ્યા ક્ષેત્રોમાં એક કે બે રાતથી વધુ રહેવાથી દીક્ષા છેદ કે પરિહારતનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. માટે ચાર્તુમાસમાં આ પ્રતિમાઓની આરાધના થઈ શકતી નથી. ટીકાકાર આદિએ આ પ્રતિમાઓનો સંપૂર્ણ આરાધન કાળ બતાવ્યો નથી. માટે તેનું ત્રણ પ્રકારે અનુમાન કરી શકાય છે. (બાકી ટીપ્પણ પાના નં. ૩૧૮ ઉપર) ૨. કમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy