SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ માણ ३१८ चरणानुयोग - २ प्रतिमा-आराधना काल उपसर्ग सूत्र २१७०-७२ पडिमा आराहणकाले उवसग्गा પ્રતિમા-આરાધના કાળમાં ઉપસર્ગ : ર૭૦. ભવિષે | fમg-ડિમે ડિવનસ મળTI૪ ૨૧૭૦. શરીરની નિત્ય પરિચર્યા તથા મમત્વ ભાવથી निच्चं वोसट्ठकाए चियत्त-देहे जे केइ उवसग्गा રહિત એક મહિનાનાં ભિક્ષુ પ્રતિમાધારી ૩વવને જ્ઞા, તે નહીં અણગારને જો કોઈ ઉપસર્ગ આવે તો જેમ કે – दिव्वा वा, माणुसा वा, तिरिक्खजोणिया वा, ते દેવ સંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી તો તે उप्पण्णे सम्मं सहेज्जा, खमेज्जा, तितिक्खेज्जा, યોગ્ય પ્રકારે સહન કરે, ક્ષમા કરે, દીનભાવ ન દિયાની | - I. . ૭, મુ. રૂ. રાખે, પણ વીરતાપૂર્વક સહન કરે. मासिया भिक्खु पडिमा મહિનાની ભિક્ષુ પ્રતિમા : ૨૨૭૬. મણિ છે મકરવું-પડિયું પરિવર્નન્સ અUTIIT ૨૧૭૧. મહિનાની ભિક્ષુ પ્રતિમધારી અણગારને એક દાંતી कप्पति एगा दत्ती भोयणस्स पडिगाहित्तए, एगा ભોજન અને એક દાંતી પાણી લેવાં કહ્યું છે. पाणगस्स । अण्णाय उच्छं, सुद्धोवहडं, એ પણ અજ્ઞાત સ્થાનથી અલ્પમાત્રામાં તથા બીજાના માટે બનાવેલ હોય તો - निज्जूहित्ता बहवे दुप्पय-चउप्पय-समण-माहण- તથા અનેક દ્વિપદ (મનુષ્ય) ચતુષ્પદ (પશુ) अतिहि-किविण-वणीमगे, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ તથા ભિખારી ઈત્યાદિ ભોજન-ગ્રહણ કરી ચાલ્યા ગયા હોય ત્યારબાદ ગ્રહણ કરવું કલ્પ છે. कप्पइ से एगस्स भुंजमाणस्स पडिगाहित्तए । જ્યાં એક વ્યક્તિ ભોજન કરી રહ્યો હોય ત્યાંથી આહાર-પાણીની દાંતી લેવી કહ્યું છે. णो दुण्हं, णो तिण्हं, णो चउण्हं, णो पंचण्हं, णो પરંતુ બે,ત્રણ ચાર કે પાંચ એક સાથે બેસી ભોજન કરતાં गुव्विणीए, णो बालवच्छाए, णो दारगं पेज्जमाणीए । હોય ત્યાંથી લેવું કલ્પતું નથી. ગર્ભવતી, બાળવત્સા તથા ધવરાવતી સ્ત્રી પાસેથી લેવું કલ્પતું નથી. णो से कप्पइ अंतो एलुयस्स दो वि पाए साहट જેના બંને પગ ઉમરાની અંદર કે બંને પગ ઉંમરાની दलमाणीए, णो बाहिं एलुयस्स दो वि पाए साहटु બહાર હોય એવી સ્ત્રી પાસેથી લેવું કલ્પતું નથી. दलमाणीए। अह पुण एवं जाणेज्जा- एगं पायं अंतो किच्चा, एगं પરંતુ એમ જણાય કે એક પગ ઉમરાની અંદર અને पायं बाहिं किच्चा, एलुयं विक्खंभइत्ता, एवं से दलयति, कप्पति से पडिगाहित्तए, એક પગ ઉંમરાની બહાર છે આ પ્રમાણે ઉંમરો બે પગ વચ્ચે હોય અને તે દેવા ઈચ્છતી હોય તો લેવું કહ્યું છે. एवं से नो दलयति, नो से कप्पति पडिगाहित्तए । આ પ્રમાણે ન આપે તો લેવું કલ્પતું નથી. - રૂા . ૮. ૭, રૂ. ૪ पडिमापडिवण्णस्स गोयरकाला પ્રતિમાપારીનો ભિક્ષાકાળ : ર૭ર. મણિયે નં પરંg-ડમ વનર્સ મળ રસ ૨૧૭૨. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમાધારી અણગાર માટે तओ गोयर-काला पण्णत्ता, तं जहा ભિક્ષાચર્યાનાં ત્રણ કાળ કહ્યા છે, જેમ કે – (પાના નં. ૩૧૭ પરની બાકી ટિપ્પણ). (૧) પહેલી પ્રતિમાથી સાતમી પ્રતિમા સુધી પ્રત્યેક પ્રતિમાના નામ પ્રથમ માસની ભિક્ષુ પ્રતિમા યાવતું સપ્તમ માસની ભિક્ષુ પ્રતિમા તેનો એક-એક માસ આરાધનકાળ માને તો આઠ મહિનામાં જ બાર પ્રતિમાઓની આરાધના થઈ શકે છે. (૨) પ્રાપ્તનામના અનુરૂપ કાળ તથા ચાર્તુમાસમાં આરાધના ન કરવાથી સંપૂર્ણ આરાધનાકાળ પાંચ માસે પૂર્ણ થાય છે. ચાર્તુમાસમાં પણ પ્રતિમાઆરાધના કરવી એમ માનવામાં આવે તો સંપૂર્ણ આરાધના કાળ બે વર્ષે અને પાંચ માસે પૂર્ણ થાય છે. આમાં પહેલું અનુમાન – સૂત્ર વિધાનથી છે, તે વિરોધ રહિત છે. બીજું અનુમાન અલ્પદીક્ષા પર્યાયવાળાના આરાધન વર્ણનથી તે વિરોધમાં છે. ત્રીજું અનુમાન પણ ચાતુર્માસમાં વિહાર કરવા માટે હોવાથી વિરોધી છે. ૨. વિયા. સ. ૨૦, ૩. ૨, સે. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy