SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३९९-२४०० बन्धन विमुक्ति पराक्रम वीर्याचार ४६३ जे णिव्वुडा पावेहिं कम्मेहिं, अणिदाणा ते જે પુરૂષ પાપકર્મોથી નિવૃત્ત છે તેઓ અનિદાન वियाहिता । तम्हाऽतिविज्जो णो पडिसंजलेज्जासि । (દુઃખરહિત) છે તેમ કહેવામાં આવ્યું છે. માટે તે વિદ્વાન પુરુષ ! વિષય-કપાયના અગ્નિથી સંતત –ા . સુ. ૧, મ. ૪, ૩. રૂ, સુ. ૨૪૨-૨૪૨ ન બનો. बंधण विमुत्तिए परक्कम બંધનમાંથી મુક્ત થવાનું પરાક્રમ : ર૩૧૧. વેક્સિન્ન તિજ્ઞા , વંધાં પરજ્ઞાળિયા | ૨૩૯૯. બોધિ પ્રાપ્ત કરો અને બંધનને જાણીને તેને તોડી किमाह बंधणं वीरे ? किं वा जाणं तिउद्दई ।। નાંખો. શિષ્ય પૂછે છે કે – 'ભગવાન વીરે બંધન કોને કહ્યું છે ? કયા તત્ત્વને જાણીને તેને તોડી શકાય ?' चित्तमंतमचित्तं वा, परिगिज्झ किसामवी । જે મનુષ્ય ચેતન કે અચેતનમાં સહેજ પણ પરિગ્રહ-બુદ્ધિ રાખે છે અને બીજાઓના પરિગ્રહનું अन्नं वा अणुजाणाति, एवं दुक्खा ण मुच्चई ।। અનુમોદન કરે છે તે દુ:ખથી મુક્ત થઈ શકતો નથી. सयं तिवायए पाणे, अदुवा अण्णेहिं घायए । જે પરિગ્રહી મનુષ્ય પ્રાણીઓનો પોતે ઘાત કરે છે, બીજાઓ પાસે ઘાત કરાવે છે કે ઘાત કરનારનું हणंतं वाऽणुजाणाइ, वेरं वड्ढेति अप्पणो ।। અનુમોદન કરે છે તે પોતાના વેરને વધારે છે. जस्सि कुले समुप्पन्ने, जेहिं वा संवसे णरे । મનુષ્ય જે કુળમાં ઉત્પન્ન થાય છે અને જેમની સાથે ममाति लुप्पती बाले, अन्नमन्नेहिं मुच्छिए ।। રહે છે તેમનામાં મમત્ત્વ રાખે છે. આ રીતે પરસ્પર પેદા થતી મચ્છથી મુચ્છિત બની તે અજ્ઞાની નાશ પામે છે. वित्तं सोयरिया चेव, सव्वमेतं न ताणए । ધન અને સગાવહાલાં તે બધું તેની રક્ષા કરવા संखाए जीवियं-चेव, कम्मुणा उ तिउट्टति ।। માટે સમર્થ નથી અને જીવન પણ ક્ષણભંગુર છે – આ જાણીને મનુષ્ય કર્મનાં બંધનો તોડી નાંખે છે. एए गंथे विउक्कम्म, एगे समण-माहणा । કેટલાક શ્રમણ-બ્રાહ્મણ આ ધન-પરિવારનો પરિત્યાગ કરે છે, પરંતુ વિરતિ અને અવિરતિના अयाणंता विउस्सिता, सत्ता कामेहिं माणवा ।। સ્વરૂપને ન જાણતાં ગર્વ કરે છે. તે અજ્ઞાની મનુષ્ય -સૂર્ય. સુ. ૨, ૩, ૨, ૩. ૨, ના. ૧-૬ કામભોગોમાં આસક્ત બની જાય છે. लोगविण्णु एव अत्तविण्णु લોકજ્ઞ જ આત્મજ્ઞ - ર૪૦૦, રો ર માળTI અપસેવા મફતોમાં ૨૪00. ભગવાનની આજ્ઞાથી લોકને જાણીને મુનિ લોકને કોઈપણ પ્રકારનો ભય ન આપે. से बेमि-णेव सयं लोग अब्भाइक्खेज्जा, णेव अत्ताणं હું કહું છું - મુનિ સ્વયં લોકના અસ્તિત્ત્વનો નિષેધ अब्भाइक्खेज्जा । ન કરે, ન પોતાના આત્માનો અપલાપ કરે.” जे लोग अब्भाइक्खति से अत्ताणं अब्भाइक्खति, जे જે લોકનો અપલાપ કરે છે તે વાસ્તવમાં પોતાનો જ અપલાપ કરે છે. જે પોતાની જાતનો અપલાપ अत्ताणं अब्भाइक्खंति से लोग अब्भाइक्खंति । કરે છે તે લોકનો અપલાપ કરે છે. –આ. સુ. ૧, મેં. ૨, ૩. ૨, મુ. રર . મા. મુ. ૨, ૩, ૨, ૩, ૪, મુ. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy