SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ४६२ चरणानुयोग - २ परिग्गह परिच्चाए अपमत्तस्स परक्कमं २३९६. से सुपडिबुद्धं सुवणीयं ति णच्चा પરમનવૂ ! વિપરિવમ, તેસુ ચેવ વંમત્તેર । परिग्रह परित्याग अप्रमत्त पराक्रम से सुतं च मे अज्झत्थं च मे અન્યત્યેવ” एत्थ विरते अणगारे दीहरायं तितिक्खए । पत्ते बहिया पास, अप्पमत्तो परिव्वए । एयं मोणं सम्मं अणुवासेज्जासि । कसाय पयणुकरणे परक्कमो ૨૩૧૮. દ. આળાવવી પંડિતે ખતે, પરિગ્રહ-પરિત્યાગમાં અપ્રમત્તનું પરાક્રમ - પુરિક્ષા ! ૨૩૯૬. તે પરિગ્રહથી વિમુક્ત મુનિ સમ્યક્ પ્રકારે પ્રતિબુદ્ધ છે તેઓ સંયમ પરિપુષ્ટ છે તેમ જાણીને હે પરમ ચક્ષુષ્માન્ પુરુષ ! તું પરિગ્રહના ત્યાગમાં સમ્યક્ પરાક્રમ કર. એવું પરાક્રમ કરનારમાં જ બ્રહ્મચર્ય (સંયમ) સ્થિર રહે છે. "बंधपमोक्खो -. સુ. શ્ન, ઞ. ૬, ૩. ૨, સુ. --- कम्म भेयणे परक्कमं ૨૦૧૭. સે વંતા હોર્દ હૈં, માળ ૨, માય ચ, હોમ ૬, Ë૨૩૯૭. पासगस्स दंसणं उवरतसत्थस्स पलियंतकरस्स, आयाणं सगडब्भि । -આ. સુ. શ્, અ. ૨, ૩. ૪, સુ. ૨૮ Jain Education International धुणे सरीरं, कसेहि अप्पाणं जरेहि अप्पाणं । जहा जुन्नाई कट्ठाई हव्ववाहो पमत्थति एवं अत्तसमाहिते, અદ્દેિ । विगिंच कोहं अविकंपमाणे, इमं निरुद्धाउयं संपेहाए । दुक्खं च जाण अदुवा गमेस्सं, पुढो फासाई च फासे । लोयं च पास विप्फंदमाणं । મળ્વાળાં સંપેહાર્૨૩૯૮. મેં સાંભળ્યું છે અને અનુભવ્યું છે કે 'બંધનમાંથી મુક્તિ સંયમી આત્માને જ સંભવે છે.’ આવો પરિગ્રહથી વિરત અણગાર પરિષહોને જીવનભર સહે. કર્મભેદનમાં પરાક્રમ सूत्र २३९६-९८ જે પ્રમત્ત છે તેમને નિર્પ્રન્થ ધર્મથી બહાર સમજ. આથી મુનિ અપ્રમત્ત થઈને સંયમમાં વિચરણ કરે. આ પ્રકારે પરાક્રમ વડે મુનિ ધર્મનું સમ્યક્ પાલન કરે. - કષાયોને કૃશ કરવાનું પરાક્રમ - સંયમનિષ્ઠ મુનિ, ક્રોધ, માન, માયા અને લોભનું વમન કરે. હિંસાથી ઉપરત અને સમસ્ત કર્મોનો અંત કરનાર સર્વજ્ઞ - સર્વદર્શી તીર્થંકર પ્રભુનું આ કથન છે કે – 'જે કર્મબંધનનાં કારણોનો નિરોધ કરે છે તે સ્વકૃત કર્મોનો નાશ કરે છે.’ આ વીતરાગની આજ્ઞાનો આકાંક્ષી પંડિત મુનિ અનાસક્ત બનીને એકમાત્ર આત્માને જ જોતો કર્મશરીરને ખંખેરી નાંખે, પોતાના કષાય-આત્માને જીર્ણ કરી નાંખે. જેમ અગ્નિ જીર્ણ કાષ્ઠને તરત જ સળગાવી દે છે તેમ જ સમાહિત આત્મા સ્નેહરહિત બનીને તપરૂપી અગ્નિથી કર્મશરીરને સળગાવી દે. For Private & Personal Use Only આ મનુષ્ય-જીવન અલ્પકાલીન છે એમ વિચાર કરીને સાધક મુનિ સ્થિરચિત્ત બની ક્રોધનો ત્યાગ કરે. વર્તમાન કે ભવિષ્યમાં ક્રોધથી ઉત્પન્ન થતાં દુઃખોને જાણે. ક્રોધી પુરુષ જુદાં જુદાં નરકોમાં અનેક પ્રકારના દુ:ખો અનુભવે છે. સંસારના જીવો દુ:ખોથી ઘેરાઈને આમ તેમ ભટકે છે, તેમને તું જો. www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy