SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३९५ महर्षि पराक्रम वीर्याचार ४६१ जे महं अबहिमणे । જે મહાન હોય છે તેનું મન બહાર નથી હોતું. पवाएण पवायं जाणेज्जा सहसम्मइयाए परवागरणेणं પૂર્વજન્મની સ્મૃતિથી, તીર્થકર ભગવંતને પ્રશ્ન अण्णेसिं वा अंतिए सोच्चा । પૂછીને જાણી લેવાથી અથવા કોઈ અતિશય જ્ઞાની પાસેથી સાંભળીને તીર્થકરોના વચનો વડે વિભિન્ન દાર્શનિકોના વાદને જાણવા જોઈએ. णिद्देसं णातिवत्तेज्ज मेहावी, મેધાવી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. सुपडिलेहिय सव्वओ सव्वताए सम्ममेव પરંતુ સર્વ પ્રકારે સારી રીતે સમજી વિચારી समभिजाणिया । સંપૂર્ણરૂપે તેનું સમ્યફ પાલન કરે. इह आरामं परिणाय अल्लीणगत्तो परिव्वए આ જિનશાસનમાં સંયમને સ્વીકારી સર્વ પ્રકારે निट्ठियट्ठी वीरे आगमेणं सदा परक्कमेज्जासि । આત્મગુપ્ત બનીને વિચરણ કરે, મોક્ષાભિલાષી વીર મુનિ સદા આગમનિર્દિષ્ટ આદેશ અનુસાર જ –આ. સુ. ૨, . , ૩૬, સુ. ૭૨-૭૩ પરાક્રમ- પુરુષાર્થ કરે. अकम्मस्स ववहारो ण विज्जति । કર્મોથી મુક્ત આત્મા માટે કોઈ વ્યવહાર અર્થાત્ સંસારભ્રમણ હોતું નથી. कम्मुणा उवाही जायति । સંસાર ભ્રમણ રૂ૫ ઉપાધિ (દુઃખ) કર્મ વડે જ થાય છે. कम्मं च पडिलेहाए कम्ममूलं च जं छणं, पडिलेहिय આથી કર્મનું સારી રીતે પર્યાલોચન કરવું જોઈએ सव्वं समायाय दोहिं अंतेहिं अदिस्समाणे । તથા કર્મનું મૂળ હિંસા છે તેથી તેનું પણ સારી રીતે નિરક્ષણ કરીને સંયમ ગ્રહણ કરે અને રાગ તથા ટ્રેષ બન્નેથી દૂર રહે. तं परिणाय मेहावी विदित्ता लोग वंता लोगसण्णं આ રીતે સમ્યફ જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધિમાન સાધક से मतिमं परक्कमेज्जासि । લોકને જાણી, લોક સંજ્ઞાનો ત્યાગ કરી સંયમ અને – મા. સુ. ૧, મ. ૨, ૩. ૨, સે. ૨૧૦-૨૨ તપમાં સમ્યફ પરાક્રમ કરે. महेसिस्स परक्कम મહર્ષિનું પરાક્રમ : २३९५. अवरेण पुव्वं ण सरंति एगे, ૨૩૯૫. કેટલાક અજ્ઞાનીઓ પહેલાંના કે પછીના કાળનું किम्मस्स तीतं किं वाऽऽगमिस्सं ? સ્મરણ કરતા નથી. તેઓ એ વાતની ચિંતા કરતા भासंति एगे इह माणवा तु, નથી કે – ' આનો ભૂતકાળ શું હતો ? ભવિષ્ય શું जम्मस्स तीतं तं आगमिस्सं ।। હશે ?” અર્થાત્ તેઓ ભૂત ભવિષ્યમાં આત્માના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. णातीतमट्ठ ण य आगमिस्सं, કેટલાક અજ્ઞાનીઓ આમ કહે છે – જે ભૂતકાળમાં अटुं णियच्छंति तथागता उ । જેવો હતો ભવિષ્યકાળમાં પણ તેવો જ બનશે.” विधूतकप्पे एताणुपस्सी, પરંતુ સર્વજ્ઞોનો સિદ્ધાંત આવો છે કે – 'ભૂતકાળની ળિોસફત્તા ઉવો મહેસી II અવસ્થા વર્તમાનમાં અને વર્તમાનની અવસ્થા – . સુ. ૨, એ. ૨, ૩. રે, સુ. ૨૪ ભવિષ્યમાં ચાલુ રહેવાનો નિયમ નથી. અર્થાત્ કર્માનુસાર અવસ્થામાં પરિવર્તન થાય છે. આ સિદ્ધાંતનો વિચાર કરીને વિધૂતકલ્પ (સંયમ)માં ઉપસ્થિત મુનિ સંપૂર્ણ કર્મક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy