SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ४६४ चरणानुयोग - २ आत्मवादी सम्यक् पराक्रम सूत्र २४०१-०३ आयावाइस्स सम्मं परज्कम આત્મવાદીનું સમ્યફ પરાક્રમ : ર૪૦૨. ને માયા સે વધUTUતા, ને વિUUUાતા રે માયા | ૨૪૦૧. જે આત્મા છે તે વિજ્ઞાતા છે, જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. કારણ કે સ્વ - પરને જાણે છે એટલે જ जेण विजाणंति से आया । તે આત્મા છે. तं पडुच्च पडिसंखाए । આ જ્ઞાનની વિભિન્ન પરિણતિઓની અપેક્ષાઓએ આત્માની ઓળખાણ થાય છે. एस आयावादी समियाए परियाए वियाहिते । આ રીતે જે આત્મસ્વરૂપનો જ્ઞાતા છે તેનો જ -ગ. સં. ૨, એ. ૬. ૩. ૧, મુ. ૨૭૨ સંયમપર્યાય સમ્યફ કહેવાયો છે. णाणाइ सहियस्स परक्कम જ્ઞાનાદિથી યુક્ત મુનિનું પરાક્રમ : २४०२. सहिते धम्ममादाय सेयं समणपस्सति । ૨૪૦૨. જ્ઞાનાદિથી યુક્ત સાધક ધર્મ ગ્રહણ કરીને આત્મહિતનું સમ્યફ પ્રકારે અવલોકન કરે છે. दुहतो जीवियस्स परिवंदण-माणण-पूयणाए जंसि રાગ અને દ્વેષથી કલુષિત કેટલાક પ્રાણીઓ જીવન एगे पमायंति । નિર્વાહ માટે તથા માન-સન્માન-પૂજા માટે હિંસાદિ પ્રમાદનું આચરણ કરે છે. सहिओ दुक्खमत्ताए पुट्ठो णो झंझाए । જ્ઞાનાદિથી યુક્ત સાધક દુઃખના અનેક પ્રસંગો ઉત્પન્ન થવા છતાં વ્યાકુળ થતો નથી. पासिमं दविए लोगालोगपवंचातो मुच्चति । આથી હે શિષ્ય ! તું જો કે - 'આવો સંયમી સાધક આ ભવ અને પરભવના સમસ્ત પ્રપંચોમાંથી મુક્ત –ા. સુ. ૧, . ૩, ૩. સે, મુ. રર૭ થઈ જાય છે.' समाही कामी समणस्स परक्कम સમાધિ-ઇચ્છુક શ્રમણનું પરાક્રમ : २४०३. जहा य अण्डप्पभवा बलाया, ૨૪૦૩. જેમ બગલી ઈડામાંથી પેદા થાય છે અને ઈડું अण्डं बलागप्पभवं जहा य । બગલીમાંથી પેદા થાય છે, તેમ તૃષ્ણા મોહમાંથી एमेव मोहायतणं खु तण्हं, ઉત્પન્ન થાય છે અને મોહ તૃષ્ણામાંથી ઉત્પન્ન मोहं च तण्हाययणं वयन्ति ।। થાય છે-એમ જ્ઞાની પુરૂષો કહે છે. रागो य दोसो वि य कम्मबीयं, રાગ અને દ્વેષ આ બન્નેય કર્મનાં બીજ છે. કર્મ कम्मं च मोहप्पभवं वयन्ति । મોહથી ઉત્પન્ન થાય છે અને કર્મ જ જન્મ-મરણનું कम्मं च जाईमरणस्स मूलं, મૂળ છે. જન્મ-મરણ જ દુઃખનાં મૂળ છે-એમ दुक्खं च जाईमरणं वयन्ति ।। જ્ઞાની પુરૂષો કહે છે. दुक्खं हयं जस्स न होइ मोहो, જેને મોહ નથી એણે દુઃખનો નાશ કરી દીધો છે. मोहो हओ जस्स न होइ तण्हा । જેને તૃષ્ણા નથી એણે મોહનો નાશ કરી દીધો છે. तण्हा हया जस्स न होइ लोहो, જેને લોભ નથી એણે તૃષ્ણાનો નાશ કરી દીધો છે. लोहो हओ जस्स न किंचणाई ।। જેની પાસે કંઈ પણ પરિગ્રહ નથી એણે લોભનો નાશ કરી દીધો છે. रागं च दोसं च तहेव मोहं, રાગ-દ્વેષ અને મોહનું સમૂળે છેદન કરવા માટે ઉદ્ધતુશામેળ સમૂનાર્ક | મુનિએ જે જે ઉપાયો કરવા જોઈએ તે બધાં હું जे जे उवाया पडिवज्जियव्वा, ક્રમશ: કહીશ. ते कित्तइस्सामि अहाणुपुट्वि ।। -૩૪. એ. ૨૨, T. & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy