SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ चरणानुयोग-२ संयम-आराधना उपदेश सूत्र १६९३ जहित्तु संगं च महाकिलेसं, દીક્ષિત થઈને મુનિ અત્યન્ત કષ્ટકારી મહામોહ અને महंत मोहं कसिणं भयावहं । પૂર્ણ ભયકારી સંગ (આસક્તિ) નો ત્યાગ કરીને परियायधम्मं चऽभिरोयएज्जा, પર્યાય-ધર્મ (સાધુતા)માં, મહાવ્રતમાં, પિંડવિશુદ્ધિ પાલનમાં અને પરિષહોને સમભાવથી સહન કરવામાં वयाणि सीलाणि परीसहे य ।। અભિરુચિ રાખે. अहिंस सच्चं च अतेणयं च, વિદ્વાન મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને तत्तो य बंभं अपरिग्गहं च । અપરિગ્રહ- આ પાંચ મહાવ્રતોને સ્વીકારી જિનોપદિષ્ટ ધર્મનું આચરણ કરે. पडिवज्जिया पंच महव्वयाई. चरेज्ज धम्म जिणदेसियं विदू ।। सव्वेहिं भूएहिं दयाणुकंपी, ઈન્દ્રિયોનું સમ્યફ સંવરણ કરનાર ભિક્ષુ બધા પ્રાણીઓ खंतिक्ख मे संजयब भयारी । તરફ કરુણાશીલ રહે. ક્ષમાશીલ બની દુર્વચન સહન सावज्जजोगं परिवज्जयंतो, કરે, સયત રહે, બ્રહ્મચારી રહે અને સદા સાવદ્યયોગનો ત્યાગ કરીને વિહાર કરે. चरेज्ज भिक्खू सुसमाहिइंदिए ।। कालेण कालं विहरेज्ज रहे, સાધુ સમયાનુસાર પોતાની શક્તિને જાણીને बलाबलं जाणिय अप्पणो उ । રાષ્ટ્રોમાં વિચરણ કરે, સ્વયંનું આત્મબળ જોઈને તપમાં सीहो व सद्देण न संतसेज्जा, પ્રવૃત્તિ કરે. સિંહની જેમ ભયોત્પાદક શબ્દ સાંભળીને પણ ભયભીત ન બને, અસભ્ય વચન સાંભળીને પણ वइजोग सोच्चा न असब्भमाहु ।। સામો અપશબ્દ ન બોલે. --૩૪. એ. ર૨, II. ૨૬–૨૪ वुसिए य विगयगेही आयाणं सम्म रक्खए । દસ પ્રકારની સાધુ સમાચારીમાં સ્થિત, આહાર વગેરેમાં चरिआसणसेज्जास, भत्तपाणे य अंतसो ।। ગૃદ્ધિરહિત મુનિ જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમ્યફ પ્રકારે રક્ષા કરે અને ચાલવા બેસવા, સુવાના તથા આહાર-પાણીના વિષયમાં સદા વિવેક રાખે. एतेहिं तिहिं ठाणेहिं, संजए सततं मुणी । આ ત્રણે સ્થાનોમાં હંમેશા સંયમ રાખીને મુનિ ક્રોધ, उक्कसं जलणं णूमं, मज्झत्थं च विगिंचए ।। માન, માયા અને લોભનો ત્યાગ કરે. समिए य सया साहू, पंचसंवरसंवुडे । પાંચ સમિતિઓથી યુક્ત, પાંચ સંવરોથી સંવત તેમજ सिएहिं असिए भिक्खू, अमोक्खाय परिव्वएज्जासि ।। ગૃહસ્થોમાં આસક્તિ ન રાખનાર સાધુ મોક્ષની પ્રાપ્તિ સુધી સંયમનું પાલન કરે. -સૂય. સુ. , . ૨, ૩, ૪, T. ૨૨-૨૨ अणिएयवासो समुयाणचरिया, અનિયતવાસ, અનેક ઘરોથી ભિક્ષા ગ્રહણ કરવી તથા अण्णायउंछ पइरिक्कया य । અજ્ઞાત કુલોમાંથી અલ્પ આહાર આદિ લેવાં, એકાંત अप्पोवही कलहविवज्जणा य, સ્થાનમાં રહેવું, અલ્પ ઉપધિ રાખવી તેમજ કલહનો ત્યાગ કરવો- આ ઋષિઓની વિહારચર્યા છે, જે विहारचरिया इसिणं पसत्था ।। અત્યંત પ્રશસ્ત છે. - . . ૨, II. ૯ सुक्कज्झाणं झियाएज्जा, अनियाणे अकिंचणे । वोसट्टकाए विहरेज्जा जाव कालस्स पज्जओ ।। –૩૪. . રૂ૫, . ૨૬ મુનિ શુકલ અર્થાતુ વિશુદ્ધ આત્મ ધ્યાનમાં લીન રહે, નિદાન રહિત અને અકિંચન રહે, જીવનપર્યત શરીરની આસક્તિ છોડીને વિચરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy