SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ २९० चरणानुयोग - २ अनुपशान्त भिक्षु पुनःस्वगण प्रस्थापन सूत्र २१२२-२६ મધુવસમસ્ત મસ્તુ પુરવ સમાને પદ્યવ - અનુપશાંત સાધુને ફરીથી પોતાના ગણમાં મોકલવો : ર૬૨૨. ઉપÇ 1 મહારને મહિરને ૨૧૨૨. સાધુ કલેશ કરીને તેને ઉપશાંત કર્યા વગર બીજા अविओसवेत्ता अन्नं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, ગણમાં ભળવા ચાહે તો તે ગણના સ્થવિરે તેને પાંચ कप्पइ तस्स पंचराइंदियं छेयं कद परिणिव्वाविय દિવસ-રાતનો દીક્ષા-છેદ આપી અને તેને સર્વથા परिणिव्वाविय दोच्चं पि तमेव गणं पडिनिज्जाएयव्वे શાંત પ્રશાંત કરી ફરીથી તેના ગણમાં મોકલી આપે. અથવા જે ગણથી તે આવ્યો છે તે ગણને જે सिया, जहा वा तस्स गणस्स पत्तियं सिया । પ્રકારની પ્રતીતિ હોય, તેણે તે પ્રમાણે કરવું – M. ૩. ૧, મુ. જોઈએ. खमावणाफलं - ક્ષમાપનાનું ફળ : ર૭૨૩, ૫. gવાયા મને ! નીવે %િ નથ ? ૨૧૨૩. પ્ર. ભત્તે ! ક્ષમાપના કરવાથી જીવને શું મળે છે ? खमावणयाए णं पल्हायणभावं जणयइ । ઉ. ક્ષમાપના કરવાથી જીવ ચિત્તની પ્રસન્નતા पल्हायणभावमुवगए य सव्व-पाण પામે છે. ચિત્તની પ્રસન્નતાયુક્ત સાધક બધા भूय-जीव सत्तेसु, मित्तीभावमुप्पाएइ । પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વો સાથે મૈત્રીભાવ मित्तीभावमुवगए यावि जीवे भावविसोहिं પામે છે. મૈત્રીભાવ પામેલ જીવ, ભાવ काउण निब्भए भवइ । વિશુદ્ધિ કરીને નિર્ભય બને છે. - ૩ત્ત. . ર૬ ૩, ૨૬ अहिगरण करण पायच्छित्त सुत्ताई - કલેશ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ર૧૨૪. ને ઉપ+q Mવાડું પુષ્પUUTહું મદિરાડું ૩પ્પાપડું, ૨૧૨૪. જે સાધુ નવીન અનુત્પન્ન કલેશને ઉત્પન્ન કરે છે, उप्पाएंतं वा साइज्जइ । ઉત્પન્ન કરાવે છે, ઉત્પન્ન કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पोराणाई अहिगरणाई खामिय- જે સાધુ ક્ષમાપના દ્વારા ઉપશાંત જૂના ઝઘડાને विओसवियाई पुणो उदीरेइ, उदीरेंतं वा साइज्जइ । ફરીથી ઉત્તેજિત કરે છે, ઉત્તેજિત કરાવે છે, ઉત્તેજિત કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - . ૩. ૪ કુ. રપ-ર૬, આવે છે. મારા સમ સંવસાવ છત્ત સુત્ત - એકલા આગંતુક સાધુને નિર્ણય વગર રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : રરરક. ને ઉમ+q હયવસિય માર્ણ પરં તિરીયા ૨૧૨૫. જે સાધુ બહારથી આવેલ આગંતુક એકલા સાધુને अविफालेत्ता संवसावेइ, संवसावेंतं वा साइज्जइ । પૂછપરછ કરી નિર્ણય કર્યા વગર ત્રણ દિવસથી વધારે રાખે છે, રખાવે છે, રાખનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને અનુઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન अणुग्घाइयं । – નિ. ૩. ૨૦, . શરૂ (પ્રાયશ્ચિત્ત) આવે છે. સ્ત્રદ રિદ્ધિ સ્ટિં માહાર રખ પાયજીિત્ત સુનં- કલેશ કરનારની સાથે આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ર૭ર૬. ને મિકg સહિર વિમવિય પવું ૨૧૨૬. કોઈ સાધુ કલેશ કરી તેનું પોતે ઉપશમન ન કરે अकडपायच्छित्तं परं तिरायाओ विप्फालिय અને પ્રાયશ્ચિત્ત ન લે તો તેના સંબંધમાં પૂછપરછ अविप्फालिय संभुंजइ संभंजंतं वा साइज्जइ । કરીને કે પૂછપરછ કર્યા વગર ત્રણ દિવસથી વધારે તેની સાથે એક માંડલામાં બેસી જે સાધુ આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy