SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ चरणानुयोग - २ संयम त्यागी पद-दान विधि-निषेध सूत्र २०३७ तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि ત્રણ વર્ષ વ્યતીત થયાં પછી અને ચોથા વર્ષમાં पट्ठियंसि ठियस्स, उवसंतस्स, उवरयस्स, પ્રવેશ કરીને જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત पडिविरयस्स, निव्विगारस्स, एवं से कप्पइ અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય માવત आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. વી ધારેત્તા વા | - વૈવ. ૩. ૨, મુ. ૨૩-૧૭ ओहावियाणं- पद-दाण विहि-णिसेहो સંયમનો ત્યાગ કરી જનારને પદ દેવાનો વિધિ-નિષેધ : ર૦રૂ૭. ઉમ+q ) TUTો નવમ્ મહાજ્ઞા, તિUા ૨૦૩૭. જો કોઈ ભિક્ષુ ગણ અને સંયમનો પરિત્યાગ કરી, संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं વેષને છોડીને ચાલ્યો જાય અને ત્યારબાદ ફરીથી वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा દીક્ષિત થઈ જાય તો તેને ઉપર કહેલ કારણથી ત્રણ धारेत्तए वा । વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. तिहिं संवच्छरेहिं वीइक्कतेहिं चउत्थगंसि संवच्छरंसि ત્રણ વર્ષ વ્યતીત થયા પછી અને ચોથા વર્ષમાં पट्ठियंसि ठियस्स उवसंतस्स, उवरयस्स, પ્રવેશ કરતાં જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત पडिविरयस्स, निव्विगारस्स एवं से कप्पइ અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવતુ आयरियत्तं वा-जाव- गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. વી ધારેત્તવી. गणावच्छेइए गणावच्छेइयत्तं अनिक्खिवित्ता જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વગર ओहाएज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ સંયમનો પરિત્યાગ કરી ચાલ્યા જાય અને ત્યારબાદ आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ફરીથી દીક્ષિત થઈ જાય તો તેને ઉપર કહેલ वा धारेत्तए वा । કારણથી જીવનપર્યન્ત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. गणावच्छेइए गणावच्छेइयत्तं निक्खिवित्ता ओहाएज्जा. જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને તથા तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ સંયમનો પરિત્યાગ કરીને ચાલ્યા જાય અને आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ત્યારબાદ ફરીથી દીક્ષિત થઈ જાય તો તેને ઉપર કહેલ કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત वा धारेत्तए वा । ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતુ નથી. तिहिं संवच्छरेहिं वीइक्कतेहिं. चउत्थगंसि ત્રણ વર્ષ વ્યતીત થયા પછી અને ચોથા વર્ષમાં संवच्छरंसि पट्ठियंसि ठियस्स, उवसंतस्स, પ્રવેશ કરતાં જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત उवरयस्स. पडिविरयस्स, निव्विगारस्स एवं से અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવતુ कप्पइ आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. उद्दिसित्तए वा धारेत्तए वा । आयरिय-उवज्झाए आयरिय-उवज्झायत्तं अनिक्खिवित्ता જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડ્યા ओहाएज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पड़ વગર સંયમનો પરિત્યાગ કરી ચાલ્યા જાય અને ત્યારબાદ ફરીથી દીક્ષિત થઈ જાય તો તેને ઉપર आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए કહેલ કારણોથી જીવન પર્યન્ત આચાર્ય યાવતુ वा धारेत्तए वा । ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. आयरिय-उवज्झाए आयरिय-उवज्झायत्तं निक्खिवित्ता જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડીને ओहाएज्जा, तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं नो તથા સંયમનો પરિત્યાગ કરી ચાલ્યા જાય અને ત્યારબાદ ફરીથી દીક્ષિત થઈ જાય તો તેને ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy