SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०३६ अब्रह्मसेवी पद-दान विधि-निषेध आयारपकप्पं नाम अज्झयणं दोच्चंपि तच्चंपि पडिपुच्छित्तए वा, पडिसारेत्तए वा । १ – વવ. ૩. ૧, સુ. ૨૭-૮ अबंभसेवीणं पय-दाण विहि- णिसेहो - २०३६. भिक्खू य गणाओ અવામ્મ મેદુળ ધમ્મ पडिसेवेज्जा, तिणि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा- जाव- गणावच्छेइयत्तं वा उद्दित्तिए वा धारेत्तए वा । तिहिं संवच्छरेहिं वीइक्कतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स, उवरयस्स, पडिविरयस्स, निव्विकारस्स एवं से कप्पइ आयरियत्तं वा जाव - गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । गणावच्छेइयत्तं गणावच्छेइए अनिक्खिवित्ता मेहुणधम्मं पडिसेवेज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव-गणावच्छेइयत्तं वा, उद्दिसित्तए वा धारेत्तए वा । गणावच्छेइए गणावच्छेइयत्तं निक्खिवित्ता मेहुणधम्मं पडिसेवेज्जा, तिणि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा-जाव- गणावच्छेइयत्तं वा उद्दित्तिए वा धारेत्तए वा । तिहिं संवच्छरेहिं वीइक्कंतेहि चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स, उवरयस्स पडिविरयस्स, निव्विगारस्स एवं से कप्पइ आयरियत्तं वा जावगणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । आयरिय-उवज्झाए, आयरिय-उवज्झायत्तं अनिक्खिवित्ता मेहुणधम्मं पडिसेवेज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव - गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । संघ व्यवस्था કરેલ હોય તેણે પણ ફરી આચાર પ્રકલ્પ અધ્યયન માટે બે-ત્રણવાર પૂછીને શ્રવણ કરવું અને યાદ કરવું કલ્પે છે. आयरिय-उवज्झाए, आयरिय- उवज्झायत्तं निक्खिवित्तामेहुणधम्मं पडिसेवेज्जा, तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं વા-નાવगणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । २४३ અબ્રહ્મસેવીને પદ દેવાનો વિધિ-નિષેધ : ૨૦૩૬. જો કોઈ ભિક્ષ ગણને છોડીને મૈથુન- ધર્મનું પ્રતિસેવન કરે તો તેને ઉપર કહેલ કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. ત્રણ વર્ષ વ્યતીત થયા પછી અને ચોથા વર્ષમાં પ્રવેશ કરવાથી કદાચ તે વેદોદયથી ઉપશાંત, મૈથુનથી નિવૃત્ત, મૈથુન સેવનથી ગ્લાનિ-પ્રાપ્ત અને વિષય-વાસના રહિત થઈ જાય તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પે છે. જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને મૈથુન ધર્મનું પ્રતિસેવન કરે તો તેને ઉપર કહેલ કારણથી જીવન પર્યન્ત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને મૈથુનધર્મનું પ્રતિસેવન કરે તો તેને ઉપર કહેલ કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. ત્રણ વર્ષ વ્યતીત થયા પછી અને ચોથા વર્ષમાં પ્રવેશ કરવાથી જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પે છે. જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાના પદને છોડ્યા વગર મૈથુન ધર્મનું પ્રતિસેવન કરે તો તેને ઉપર કહેલ કારણથી જીવન પર્યન્ત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાના પદને છોડીને મૈથુન ધર્મનું પ્રતિસેવન કરે તો તેને ઉપર કહેલ કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. ૧. અલ્પકાળના દીક્ષિત સાધુ સ્થવિરસાધુને આચાર પ્રકલ્પ અધ્યયનનાં સ્મરણ કરાવે - તેની "પરિસારણ” સંજ્ઞા છે અને સ્થવિરસાધુ તેને સ્મરણ કરવે તે "પ્રતિચ્છન્ન” સંજ્ઞા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy