SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ चरणानुयोग - २ आचार प्रकल्प विस्मृत पद-दान विधि-निषेध सूत्र २०३५ बहवे आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा બહુશ્રુત, બહુઆગમજ્ઞ અનેક આચાર્ય કે ઉપાધ્યાય बहुसो बहु-आगाढा गाढेसु कारणेसु माई, मुसावाई, અનેક પ્રગાઢ કારણો હોવાથી જો અનેક વાર असुई, पापजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो માયાપૂર્વક જુઠું બોલે અથવા પાપગ્રુતો વડે कप्पइ आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा આજીવિકા કરે તો તેમને ઉપર કહેલ કારણોથી उद्दिसित्तए वा धारेत्तए वा । જીવનપર્યન્ત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. बहवे भिक्खुणो, बहवे गणावच्छेइया बहवे બહુશ્રુત, બહુઆગમજ્ઞ અનેક ભિક્ષુ અનેક आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा बहुसो ગણાવચ્છેદક કે અનેક આચાર્ય કે ઉપાધ્યાય અનેક વહુ-કાIIઢા સાસુ રળતુ, મારૂં, મુસાવા, બસુ, પ્રગાઢ કારણો હોવાથી જો અનેકવાર માયાપૂર્વક पापजीवी, जावज्जीवाए तेसिं-तप्पत्तियं नो कप्पइ જુઠું બોલે અથવા પાપગ્રુતો વડે આજીવિકા કરે તો आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए તેમને ઉપર કહેલ કારણોથી જીવનપર્યન્ત આચાર્ય વ યાવતુ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું ધારેત્તવા | - વવ. ૩. ૨, સુ. ૨૨- ૨૬ કલ્પતું નથી. आयारकप्पपरिभट्ठस्स पद दाण विहि-णिसेहो આચાર પ્રકલ્પ વિસ્મૃતને પદ દેવાનો વિધિ-નિષેધ : ર૦રૂ૫. ઉના પંથમ્સ અને નવ-ર-તરુણરસ માથારપછQ ની નં ૨૦૩૫. નવદીક્ષિત બાળ તેમજ તરુણ નિર્ચન્થને જો આચાર अज्झयणे परिब्भटे सिया, से य पच्छियव्वे પ્રકલ્પ (નિશીથ આદિ) નું અધ્યયન વિસ્મૃત થઈ જાય તો તેને પૂછવું જોઈએ કે - “હે તે હારને અનો ! કાયારપછQ નામું હે આર્ય ! તમે કયા કારણથી આચાર પ્રકલ્પ अज्झयणे परिब्भटे ? किं आबाहेण उदाह पमाएणं ?" અધ્યયનને ભૂલી ગયા? શું વ્યાધિથી ભૂલી ગયા કે પ્રમાદથી ?” से य वएज्जा- “नो आबाहेणं, पमाएणं," जावज्जीवं જો તે કહે કે - આવ્યાધિથી નહિ પરંતુ પ્રમાદથી तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा-जाव- વિસ્મૃત થયું” તો તેને ઉપર કહેલ કારણથી गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । જીવનપર્યન્ત આચાર્ય થાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. से य वएज्जा- "आबाहेण, नो पमाएण, से य જો તે કહે કે - વ્યાધિથી વિસ્મૃત થયેલ છું, "संठवेस्सामित्ति” संठवेज्जा एवं से कप्पइ પ્રમાદથી નહી. હવે હું આચાર પ્રકલ્પ ફરીથી आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए કંઠસ્થ કરી લઈશ”. એવું કહીને કંઠસ્થ કરી લે તો वा धारेत्तए वा । તેને આચાર્ય યાવતું ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. से य संठवेस्सामि' त्ति नो संठवेज्जा, एवं से नो જો તે આચાર પ્રકલ્પને ફરીથી કંઠસ્થ કરી લેવા માટે कप्पइ आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दि કહે પણ કંઠસ્થ ન કરે તો તેને આચાર્ય યાવતુ સિત્ત, વા ધારેત્તા વા | – વેવ. ૩. ૫, . ૨૫ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. थेराणं थेरभूमिपत्ताणं आयार-पकप्पे नाम अज्झयणे વિરત્વ પ્રાપ્ત સ્થવિરને જો આચાર પ્રકલ્પ परिब्भटे सिया, कप्पइ तेसिं संठवेत्ताणं वा, અધ્યયન વિસ્મૃત થઈ જાય અને તે ફરીથી કંઠસ્થ असंठवेत्ताणं वा आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं કરે કે ન કરે તો પણ તેને આચાર્ય યાવતુ वा उद्दिसित्तए वा धारेत्तए वा ।। ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. थेराणं थेरभूमिपत्ताणं आयार-पकप्पे नाम अज्झयणे વિરત્વ પ્રાપ્ત વિરને જો આચાર પ્રકલ્પ परिब्भटे सिया कप्पइ तेसिं सन्निसण्णाणं वा, અધ્યયન વિસ્મૃત થઈ જાય તો તે બેઠેલ, શયન संत्यहाणं वा, उत्ताणयाण वा, पासिल्लयाण वा કરેલ, અર્ધશયન કરેલ અથવા પાર્વભાગથી શયન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy