SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०३४ पापजीवी बहुश्रुत पद-दान निषेध संघ व्यवस्था २४१ तं सि च णं समुक्किट्ठसि परो वएज्जा તેને તે પદ પર સ્થાપિત કર્યા બાદ ગીતાર્થ સાધુ કહે કે – “दुस्समुक्किटुं ते अज्जो निक्खिवाहि ।” "હે આર્ય ! તમે આ પદને અયોગ્ય છો. માટે તમે तस्स णं निक्खिवमाणस्स नत्थि केइ छए वा આ પદને છોડી દો”. (આવું કહ્યા બાદ જો સાધુ તે પરિહારે વા | પદને છોડી દે તો તે દીક્ષા-છેદ કે પરિવાર પ્રાયશ્ચિત્તને પાત્ર બનતો નથી. जे साहम्मिया अहाकप्पेणं नो उट्ठाए विहरंति, જો સાધર્મિક સાધુ કલ્પ અનુસાર તેને આચાર્યાદિ सव्वेसिं तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा । પદ છોડવા માટે ન કહે તો તે બધા સાધર્મિક - વવ. ૩. ૪, . ૨૪ સાધુઓ ઉપર કહેલ કારણથી દીક્ષા-છેદ કે પરિહાર પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. पावजीवी बहुस्सुयाणं पद-दाण निसेहो - પાપજીવી બહુશ્રુતોને પદ દેવાનો નિષેધ : ૨૦૩૪. ઉમરવૂ ય વંદુસુવેદમાં અને વહુની વહુ-૩ન૮- ૨૦૩૪. બહુશ્રુત, બહુ આગમજ્ઞ ભિક્ષુ અનેક પ્રગાઢ કારણો गाढेस कारणेस माई, मसावाई. असई. पावजीवी. હોવાથી જો અનેકવાર માયાપૂર્વક જુઠું બોલે અથવા जावज्जीवाए तस्स तप्पत्तिय नो कप्पइ आयरियत्त પાપશ્રતો વડે અપવિત્ર આજીવિકા કરે તો તેને वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा ઉપર કહેલ કારણોથી જીવનપર્યન્ત આચાર્ય યાવત ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું धारेत्तए वा । નથી. गणावच्छेइए बहुस्सुए बब्भागमे बहुसो बहु- બહુશ્રુત, બહુઆગમજ્ઞ ગણાવચ્છેદક અનેક आगाढा-गाढेसु कारणेसु माई, मुसावाई, असुई, પ્રગાઢો કારણો હોવાથી જો અનેક વાર માયાપૂર્વક पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ જુઠું બોલે અથવા પાપહૃતો વડે અપવિત્ર आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए આજીવિકા કરે તો તેને ઉપર કહેલ કારણોથી જીવન वा धारेत्तए वा । પર્યન્ત આચાર્ય યાવતુ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. आयरिय-उवज्झाए बहुस्सुए बब्भागमे बहुसो-बहु- બહુશ્રુત, બહુઆગમજ્ઞ આચાર્ય કે ઉપાધ્યાય અનેક आगाढा-गाढेसु कारणेसु माई, मुसावाई, असुई, પ્રગાઢ કારણો હોવાથી જો અનેક વાર માયા પૂર્વક पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ જુઠું બોલે અથવા પાપકૃત વડે આજીવિકા કરે તો आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए તેને ઉપર કહેલ કારણોથી જીવન પર્યન્ત આચાર્ય वा धारेत्तए वा । થાવત્ ગણવછેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. बहवे भिक्खुणो बहुस्सुया बब्भागमा बहुसो બહુશ્રુત, બહુઆગમજ્ઞ, અનેક ભિક્ષુ અનેક પ્રગાઢ बहु-आगाढा-गाढेसु कारणेसु माई, मुसावाई, असुई, કારણો હોવાથી જો અનેક વાર માયાપૂર્વક જાડું पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो कप्पड़ બોલે અથવા પાપમૃત વડે આજીવિકા કરે તો તેને आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ઉપર કહેલ કારણોથી જીવન પર્યન્ત આચાર્ય યાવતુ. वा धारेत्तए वा । ગણાવરચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. बहवे गणावच्छेइया बहुस्सुया, बब्भागमा, बहुसो બહુશ્રુત, બહુઆગમજ્ઞ અનેક ગણાવચ્છેદક અનેક बहु-आगाढा गाढेसु कारणेसु माई, मुसावाई, असुई, પ્રગાઢ કારણો હોવાથી જો અનેક વાર માયાપૂર્વક पापजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो कप्पइ જાડું લે અથવા પાપ શ્રતો વડે આજીવિકા કરે તો आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए તેમને ઉપર કહેલ કારણોથી જીવન પર્યન્ત આચાર્ય वा धारेत्तए वा । થાવત્ ગણાવાદક પદ આપવું કે ધારણ કરવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy