SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ २४० चरणानुयोग - २ ग्लान आचार्यादि द्वारा पद-दान निर्देश सूत्र २०३२-३३ गिलाण आयरियाइणा पद-दाण निद्देसो ગ્લાન આચાર્યાદિ દ્વારા પદ દેવાનો નિર્દેશ : ર૦રૂર. આરિ-૩વજ્ઞાણ નિરીમાને મન વાના- ૨૦૩૨, રોગગ્રસ્ત આચાર્ય કે ઉપાધ્યાય કોઈ પ્રમુખ સાધુને “अज्जो ! ममंसि णं कालगयंसि समाणंसी अयं કહે કે "હે આર્ય ! મારા મૃત્યુ પછી અમુક સાધુને સમુસિયળે ” મારા પદ પર સ્થાપિત કરજો. से य समुक्कसणारिहे समुक्कसियव्वे, જો આચાર્ય બતાવેલ તે સાધુ તે પદ પર સ્થાપિત કરવા યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ. से य नो समुक्कसणारिहे नो समुक्कसियव्वे, જો તે પદ પર સ્થાપિત કરવા યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. अत्थि य इत्थ अन्ने केइ समुक्कसणारिहे से જો સંઘમાં અન્ય કોઈ સાધુ પદને યોગ્ય હોય તો समुक्कसियव्वे, તેને સ્થાપિત કરવા જોઈએ. नत्थि य इत्थ अन्ने केइ समुक्कसणारिहे से चेव જો સંઘમાં અન્ય કોઈ પણ સાધુ તે પદને યોગ્ય ન समुक्कसियव्वे, હોય તો આચાર્યે બતાવેલ સાધુને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ. तंसि च णं समुक्किट्ठसि परो वएज्जा તેને તે પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ સાધુ કહે કે - “ દુમુવિટું તે પ્રશ્નો વિવાદિ ” "હે આર્ય ! તમે આ પદને અયોગ્ય છો! માટે આ तस्स णं निक्खिवमाणस्स नत्थि केइ छए वा પદને છોડી દો”. (આવું કહેવાથી) જો તે સાધુ તે પરિહારે વા | પદને છોડી દે તો તે દીક્ષા છેદ કે પરિહાર પ્રાયશ્ચિત્ત પાત્ર બનતો નથી. जे साहम्मिया अहाकप्पेणं नो उट्ठाए विहरति सव्वेसिं જો સાધર્મિક સાધુ કલ્પ અનુસાર તેને આચાર્યાદિ तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा, પદ છોડવા માટે ન કહે તો તે બધા સાધર્મિક – વવ. ૩. ૪, સુ. ૨૨ સાધુઓ ઉપર કહેલ કારણથી દીક્ષા-છેદ કે પરિહાર- પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. ओहायमाण-आयरियाइणा पद-दाण निद्देसो સંયમ ત્યાગી જનાર આચાર્યાદિ દ્વારા પદ આપવાનો નિર્દેશ : ૨૦૨૩. મારા-૩વડ્યાણ દાયમાને ઝનયર વજ્ઞ- ૨૦૩૩. સંયમનો પરિત્યાગ કરીને જનાર આચાર્ય કે ઉપાધ્યાય કોઈ પ્રમુખ સાધુને કહે કે – “अज्जो ! ममंसि णं ओहावियंसि समाणंसि अयं હે આર્ય ! મારા ચાલ્યા ગયા બાદ અમુક સાધુને સમુસિયત્રે મારા પદ પર સ્થાપિત કરજો”. से य समुक्कसणारिहे समुक्कसियव्वे, જો આચાર્યે બતાવેલ સાધુ તે પદ પર સ્થાપન કરવા યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ. से य नो समुक्कसणारिहे नो समुक्कसियव्वे । જો તે પદ પર સ્થાપિત કરવા યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવા જોઈએ. अत्थि य इत्थ अन्ने केइ समुक्कसिणारिहे से કદાચ સંઘમાં અન્ય કોઈ સાધુ તે પદને યોગ્ય હોય समुक्कसियव्वे । તો તેને સ્થાપિત કરવા જોઈએ. नत्थि य इत्थ अन्ने केइ समुक्कसणारिहे से चेव કદાચ સંઘમાં અન્ય કોઈ પણ સાધુ તે પદને યોગ્ય समुक्कसियव्वे । ન હોય તો આચાર્ય બતાવેલ સાધુને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy