SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०३८-३९ कप्पइ आयरियत्तं वा- जाव- गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स, उवसंतस्स, उवरयस्स, पडिविरयस्स, निव्विगारस्स एवं से कप्पइ आयरियत्तं वा जाव-गणावच्छेइयत्तं वा उद्दित्तिए वा धारेत्तए वा । - વવ. ૩. ૨, સુ. ૮-૨૨ उवज्झाय पद- दाण विहि- णिसेहो - २०३८. तिवासपरियाए समणे निग्गंथे उपाध्याय पद-दान विधि - निषेध આયાહુલછે, સંગમસછે, પવવળતરે, પત્તિનુસછે, સાહસÒ, ડવાળુસરે, અવવયાયારે, મિન્નાયારે, असबलायारे, असंकिलिट्ठायारे, बहुस्सुए बब्भागमे, जहणेणं आयारपकप्प-धरे, कप्पइ उवज्झायत्ताए उद्दित्तिए । सच्चेव णं से तिवास परियाए समणे निग्गंथे- नो આયાર-ઝુસળે, નો સંગમÒ, નો પવયળસછે, नो पण्णत्तिकुसले, नो संगहकुसले, नो उवग्गहकुसले, જીયાયારે, મિન્નાયારે, સવાયારે, સિંિકાયારે, अप्पसुए, अप्पागमे नो कप्पइ उवज्झायत्ताए उद्दित्तिए । - વવ. ૩. ૨, સુ. ૨-૪ अणवटुप्प पारंचिय- भिक्खुस्स उवट्ठावणा२०३९. अणवट्ठप्पं भिक्खु अगिहिभूयं नो कप्पर तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । अणवपं भिक्खु गिहिभूयं कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । पारंचियं भिक्खु अगिरिभूयं नो कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । पारंचियं भिक्खुं गिरिभूयं कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । अणवपं भिक्खुं पारंचियं वा भिक्खुं अगिहिभूयं वा गिहिभूयं वा, कप्पर तस्स गणावच्छेइयस्स उट्ठावित्तए, जहा तस्स गणस्स पत्तियं सिया । -વવ. ૩. ૩, સુ. ૮-૨૨ Jain Education International संघ व्यवस्था २४५ કહેલ કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતુ નથી. ત્રણ વર્ષ વ્યતીત થયા બાદ ચોથા વર્ષમાં પ્રવેશ કરીને જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પે છે. ઉપાધ્યાય પદ દેવાનો વિધિ-નિષેધ : ૨૦૩૮. ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્પ્રન્થ - જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને ઉપગ્રહ કરવામાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંકિલષ્ટ આચારવાળા હોય, બહુશ્રુત તેમજ બહુ આગમજ્ઞ હોય અને જઘન્ય આચાર પ્રકલ્પધર હોય તો તેને ઉપાધ્યાય પદ આપવું કલ્પે છે. તે (ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્પ્રન્થ) જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને ઉપગ્રહમાં કુશળ ન હોય તથા ક્ષત, ભિન્ન, શબલ અને સંકિલષ્ટ આચારવાળા હોય, અલ્પશ્રુત તેમજ અલ્પ આગમજ્ઞ હોય તો તેને ઉપાધ્યાય પદ આપવું કલ્પતું નથી, અનવસ્થાપ્ય અને પારાંચિક ભિક્ષુની ઉપસ્થાપના : ૨૦૩૯. અનવસ્થાપ્ય નામક નવમા પ્રાયશ્ચિત્તને પાત્ર ભિક્ષુને ગૃહસ્થ વેષ ધારણ કરાવ્યા વગર ફરીથી સંયમમાં ઉપસ્થાપના કરવી ગણાવચ્છેદકને કલ્પે નહી. અનવસ્થાપ્ય ભિક્ષુનું ગૃહસ્થ વેષ ધારણ કરાવી ફરીથી સંયમમાં ઉપસ્થાપન કરવું ગણાવચ્છેદકને કલ્પે છે. પારંચિત નામક દશમાં પ્રાયશ્ચિત્તને પાત્ર ભિક્ષુનું ગૃહસ્થ વેષ ધારણ કરાવ્યા વગર ફરીથી સંયમમાં ઉપસ્થાપન કરવું ગણાવચ્છેદકને કલ્પતું નથી. પારંચિત ભિક્ષુને ગૃહસ્થ વેષ ધારણ કરાવીને ફરીથી સંયમમાં ઉપસ્થાપન કરવું ગણાવચ્છેદકને કલ્પે છે. અનવસ્થાપ્ય ભિક્ષુને અને પારંચિત ભિક્ષુને (પરિસ્થિતિવશ ગણના હિત માટે) ગૃહસ્થનો વેષ ધારણ કરાવીને અથવા ગૃહસ્થનો વેષ ધારણ કરાવ્યા વગર જ ફરીથી સંયમમાં ઉપસ્થાપિત કરવાનું ગણાવચ્છેદક ને કલ્પે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy