SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २१५२-५४ पर्यव अवमोदरिका तपाचार ३०५ अप्पकोहे, अप्पमाणे, अप्पमाए, अप्पलोहे, अप्पसद्दे, ક્રોધ, માન, માયા અને લોભની પ્રવૃત્તિ ઓછી अप्पझंझे, अप्पतुमंतुमे । से त्तं भावोमोयरिया । કરવી, ક્રોધ આદિના આવેશથી શબ્દ પ્રવૃત્તિને, से तं ओमोयरिया । કલહોત્પાદક વચનને તથા હુંકાર-તુકારાની પ્રવૃત્તિને ઓછી કરવી. આ ભાવ અવમોદરિકાનું - વિ. સ. ર૧, ૩. ૭, મુ. ૨૦૭ સ્વરૂપ છે. આ અવમોદરિકા છે. पज्जव ओमोयरिया પર્યવ-અવમોદરિકા : ર૬૬૨. બે ઉત્તે મમ્મિ ય, મહિલા ૩ ને માવા | ૨૧૫૨દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પર્યાય કહ્યા છે एएहिं ओमचरओ, पज्जवचरओ भवे भिक्खू ।। તે બધાથી ઊણોદરી તપ કરનાર પર્યવચરક હોય છે. - ૩૪. સ. ૨૦, IT. ર૪ ભિક્ષાચર્ચા - ૪ भिक्खायरिया सरूवं ભિક્ષાચર્યાનું સ્વરૂપ : ર૫૩. વિદયર તુ તહીં સવ પ્રસંગો | ૨૧૫૩. આઠ પ્રકારનાં ગોચરાગ્ર, સપ્તવિધ એષણાઓ अभिग्गहा य जे अन्ने, भिक्खायरियमाहिया ।। અને બીજા અનેક પ્રકારનાં અભિગ્રહ તે ભિક્ષાચર્યા તપ કહેવાય છે. – ૩ત્ત. . ૩૦, II. ર4 भिक्खायरिया पगारा ભિક્ષાચર્યાના પ્રકારો : २१५४. प. से किं तं भिक्खायरिया १२ ૨૧૫૪. પ્ર. ભિક્ષા ચર્યા કેટલા પ્રકારની છે ? उ. भिक्खायरिया अणेगविहा पण्णत्ता, तं जहा ઉ. ભિક્ષા ચર્યા અનેક પ્રકારની કહી છે, જેમ કે૨. ઢવ્વામા હવર | ૧. દ્રવ્યની મર્યાદા માટે અભિગ્રહ કરી આહાર લેવો. ૨. ઉત્તપITહર | ૨. પ્રામાદિ ક્ષેત્રોમાંથી કોઈ એક ક્ષેત્રનો અભિગ્રહ કરી આહાર લેવો. રૂ. ાિમિ દિવરણ | ૩. દિવસના અમુક ભાગમાં આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૪. માવામાપહરણ | ૪. અમુક ઉંમર કે વર્ણવાળા પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૫. વિરવત્તરણ | - ૫. કોઈ અમુક વાસણમાં ભોજન કાઢનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૬. વિત્તવરણ | દ. કોઈ અમુક વાસણમાં ભોજન નાખનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧. ઉત્ત. અ. ૩૦, ગા. ૧૯માં ક્ષેત્ર અવમોદરિકામાં ગોચરીના ૬ પ્રકાર કહ્યા છે. તેમજ દશા. દ. ૭, સુ. ૬માં પ્રતિભાધારી ભિક્ષુની ૬ પ્રકારની ગોચરી કહી છે. તેને જ અહીં એક અપેક્ષાએ આઠ પ્રકારની ભિક્ષાચરી કહી છે. સંખાવર્તના આત્યંતર અને બાહ્ય બે ભેદ કરવાથી તથા ગંjપ્રત્યાગતા ના જતાં સમયેઅને આવતાં સમયે' એમ બે ભેદ કરવાથી ગોચરીના આઠ પ્રકાર થાય છે. ૨. ભિક્ષાચર્યા” એ છ પ્રકારના બાહ્યતપોમાંથી એક પ્રકારનું તપ છે. અને એ નિર્જરાનો હેતુ છે છતાં પણ અભિગ્રહ યુક્ત ભિક્ષાચર્યા જ તપ છે માટે તેનું વર્ણન તપાચારમાં લેવામાં આવ્યું છે તથા સામાન્ય ભિક્ષાચર્યા એષણા સમિતિનો વિષય છે માટે તેનું સંપૂર્ણ વર્ણન "એષણા સમિતિ”માં આપ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy