SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ___३०६ चरणानुयोग - २ भिक्षाचर्या प्रकार सूत्र २१५४ ૭. વિજઉત્ત-નિવઉત્તવ | ૮. સિવિરવત્ત-વિરવત્તવરણ | ૨. જ્ઞમાનવર | १०. साहरिज्जमाणचरए । ११. उवणीयचरए । १२. अवणीयचरए । ૭.કોઈ એક વાસણમાંથી ભોજન લઈ બીજા વાસણમાં નાખનારની પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૮. કોઈ એક વાસણમાં કાઢેલા ભોજનને બીજા વાસણમાં લેનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૯, કોઈના માટે થાળીમાં પીરસેલો આહાર લેવાનો અભિગ્રહ કરવો. - ૧૦. થાળીમાં ઠારેલા ભોજનને બીજા વાસણમાં લેનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૧. આહારની પ્રશંસા કરી આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૨. આહારની નિંદા કરી આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૩. જે આહારની પહેલાં પ્રશંસા કરે અને પછી નિંદા કરે તેની પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૪. જે આહારની પહેલાં નિંદા કરે અને પછી પ્રશંસા કરે તેની પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૫. ખરડાયેલા હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૬. સ્વચ્છ હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૭. દીધેલા પદાર્થથી ખરડાયેલા હાથ, પાત્ર કે ચમચા દ્વારા દીધેલો આહાર લેવા માટે અભિગ્રહ કરવો. ૧૮. અજ્ઞાત સ્થાન (જ્યાં સાધુની પ્રતિક્ષા ન થતી હોય) માંથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. १३. उवणीय-अवणीयचरए । १४. अवणीय-उवणीयचरए । ૫. સંસકુંવર | ૨૬. મયંકુવરણ ? १७. तज्जायसंसठ्ठचरए । ૨૮. પ્રાઈવર| અસંતૃષ્ટ ચરક - અલિપ્ત હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવાનો નિષેધ આ. શ્રુ. ૨, અ. ૧, ઉ. ૬, સુ. ૩૬૦માં તથા દશવૈકાલિક અ. ૫, ઉ. ૧, ગા. ૩૨માં છે. કારણ કે લિપ્ત હાથ આદિ ધોવાથી પશ્વાતુ કર્મ દોષ લાગે છે. જો એમ જાણ થાય કે પચાત કર્મ દોષ નથી લાગ્યો તો જ એ અભિગ્રહવાળો આહાર લઈ શકાય છે. સર્વ વ્યાખ્યાકારોએ એમ સ્પષ્ટીકરણ કરેલું છે. આચા. શ્ર. ૨, અ. ૧, ઉં. ૧૧માં પિંડેષણામાં પણ પહેલી પડિમાં છે. અસંતૃષ્ટ હાથ, પાત્ર કે ચમચાથી જ આહાર લેવો.” લા ચણા, ચોખા, જવ, જુવાર, મકાઈ આદિ ખાદ્ય પદાર્થ અલિપ્ત આહાર છે. એવો અલિપ્ત આહાર લેવાથી પશ્ચાત કર્મદોષની સંભાવના રહેતી નથી. ભિક્ષાદાતા જો વિવેકથી લિપ્ત પદાર્થ આપે તો એવા પદાર્થ લેવામાં પણ પશ્ચાત કર્યદોષ લાગતો નથી. આ અસંતૃપ્ત ચરક,” અભિગ્રહમાં એ જ પ્રમાણે વિવેકપૂર્વક આહાર લેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy