SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २१५४ भिक्षाचर्या प्रकार तपाचार ३०७ ૨૨. મોવર | ૨૦. ક્રિસ્ટમ ? २१. अदिट्ठलाभिए । ૨૨. પુ fમg | ૨૨. પુત્રમ | २४. भिक्खलाभिए । ૧૯. મૌન રાખી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૦. દેખાતો આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૧. ન દેખાતો આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૨. તમને શું જોઈએ ?” એમ પૂછી આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૩. પૂછયા વગર આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૪. “મને ભિક્ષા આપો” એમ કહેવાથી આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૫. ભિક્ષા આપો”. એવું કંઈ કહ્યા વગર પોતાની મેળે આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૬. આજનું બનેલું ન લેવાનો અભિગ્રહ કરવો. ૨૭. દાતા પાસે પડેલો આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૮. પરિમિત દ્રવ્યો લેવાનો અભિગ્રહ કરવો. ૨૯. એષણામાં કોઈ પણ અપવાદ સેવવો નહિ એવો અભિગ્રહ કરવો. ૩૦. દાતીનું પરિમાણ નક્કી કરીને આહાર લેવાનો અભિગ્રહ કરવો. આ ભિક્ષાચર્યા તપ કહેવાય. ર૧. મHdefમ २६. अण्णगिलायए । ર૭. ગોવરહિણ | ૨૮. મિય-પિંડવા , | २९. सुद्धेसणिए ।६ ૨૦. સંવિત્તિ , 19 से तं भिक्खायरिया ।। – વિ. ૪. ર૬, ૩. ૭, મુ. ર૦૮ (૧) દિઠ્ઠલાભિએ - ગુહસ્થના ઘરમાં જેટલાં ખાદ્ય પદાર્થ સામે દેખાય છે તેમાંથી જ પોતાની આવશ્યકતા અનુસાર આહાર લેવો "દિકલાભિએ” અભિગ્રહ છે. (૨) અદિકલાભિએ - ગૃહસ્થના ઘરમાં જે ખાદ્ય પદાર્થ સામે ન દેખાય એવા પડ્યા હોય તેમાંથી જ આહાર લેવો અદિકલાભિએ” અભિગ્રહ છે. (૩) ભિખલાભિએ – દાતા પોતાના તરફથી ભિક્ષા ન આપે એવી સ્થિતિમાં શ્રમણ પોતે ગૃહસ્થને કહે – "જો પ્રાસુક એષણીય શુદ્ધ આહાર હોય તો મને આપો” – એમ કહેવાથી જે આહાર દાતા દ્વારા મળે તે જ લેવો, તે અભિમુખલાભિએ અભિગ્રહ છે. અભિખલાભિએ - ભિક્ષુના કંઈ પણ કહ્યા વિના દાતા પોતે જ જો પ્રાસુક અને એષણીય આહાર આપે તે લેવો ''અભિફખલાભિએ” અભિગ્રહ છે. જો કે બધાં જ શ્રમણ ભિક્ષાવૃત્તિથી જ આહાર ગ્રહણ કરે છે. છતાં પણ ભિફખલાભિએ' અને અભિકમલાભિએ” એ બન્ને અભિગ્રહ છે માટે અહીં તેની વિશેષ વ્યાખ્યા કરવામાં આવી છે. (૫) અન્નગિલાયએ - જે ખાદ્ય પદાર્થ રુચિકર ન હોય એવો ખાદ્ય પદાર્થ અથવા ઘણા દિવસો પહેલાં બનેલો ખાદ્યપદાર્થ લેવો – એ અન્નગિલાયએ” અભિગ્રહ છે. (૬) સુદ્ધસણિએ - આહાર, ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર પીઠ, ફલગ આદિ આવશ્યક સામગ્રીની હંમેશા અપવાદ રહિત શુદ્ધ એષણા જ કરવી. એ "સુસણિએ” અભિગ્રહ છે. (૭) (૪) સૂય. સુ. ૨, ૪. ૨, સુ. ૭૬૪ () ૩૩. સુ. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy