SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ | જૈનદર્શન | હોદન |ગીતા |પનિષદ |પાશ્ચાત્ય દર્શન] કેટલાકે બંનેનો યુગપદ (સમાન્તરતા) સ્વીકાર કર્યો છે. જોકે આચાર મિમાંસાની દષ્ટિએ દર્શનની પ્રાથમિકતા જ પ્રબલ રહી | સમ્યકજ્ઞાન | શ્રદ્ધા ચિત્ત સમાધિ જ્ઞાન, પરિપ્રશ્ન /મનન | know thyself છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે દર્શન વિના જ્ઞાન નથી હોતું.' સમ્યક દર્શન | પ્રજ્ઞા શ્રદ્ધા-પ્રણિપાત | શ્રવણ | Accept thyself | આ રીતે જ્ઞાનની અપેક્ષાએ દર્શનને પ્રાથમિકતા આપવામાં આવી | સમ્યફ ચારિત્રશીલ, વીર્ય કર્મ-સેવા નિદિધ્યાસનBethyself છે. તત્વાર્થ સૂત્રકાર ઉમાસ્વાતીએ પણ પોતાના ગ્રંથમાં દર્શનને જ્ઞાન અને ચારિત્ર પહેલાં સ્થાન આપ્યું છે. કુન્દકુન્દ્રાચાર્યએ સાધનાત્રય પરસ્પર સંબંધ : દર્શનપાહુડમાં કહ્યું છે કે ધર્મ (સાધનામાર્ગ) દર્શન પ્રધાન છે.” જૈનાચાર્યોએ નૈતિક સાધના માટે આ ત્રણ સાધનામાર્ગોનો * સ્વીકાર કર્યો છે. તે અનુસાર નૈતિક સાધનાની પૂર્ણતા ત્રિવિધ પરંતુ બીજીબાજુ કેટલાક સંદર્ભ એવા પણ છે જેમાં જ્ઞાનને સાધનાપથના સમગ્ર પરિપાલનમાં જ શક્ય છે. જૈનવિચારક કે પ્રથમ માન્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં તે અધ્યાયમાં મોક્ષમાર્ગનો ? જે ક્રમ છે તેમાં જ્ઞાનનું સ્થાન પ્રથમ છે.” વસ્તુતઃ સાધનાત્મક ત્રણેના ઐક્યથી જ મુક્તિ માને છે. તેના મત પ્રમાણે ન એકલું જીવનની દૃષ્ટિથી પણ જ્ઞાન અને દર્શનમાં કોને પ્રાથમિક માનવા જ્ઞાન, ન એકલો ધર્મ કે ન એકલી ભક્તિ મુક્તિ અપાવવામાં કે એ નિર્ણય કરવો સહેલો નથી. આ વિવાદના મૂળમાં એ તથ્ય છે સમર્થ છે. જ્યારે કેટલાક ભારતીય વિચારકોએ આમાંથી કોઈ કે શ્રદ્ધાવાદી દૃષ્ટિકોણ સમ્યક્દર્શનને પ્રથમ સ્થાન આપે છે. એકને પણ મોક્ષપ્રાપ્તિનું સાધન માની લીધું છે. આચાર્ય શંકર માત્ર જ્ઞાનથી અને રામાનુજ માત્ર ભક્તિથી મુક્તિની સંભાવનાને જ્યારે જ્ઞાનવાદી દૃષ્ટિકોણ શ્રદ્ધાને સમ્યક થવા માટે જ્ઞાનની પ્રાથમિકતાનો સ્વીકાર કરે છે. વસ્તુતઃ આ વિવાદમાં કોઈ સ્વીકાર કરે છે. પરંતુ જૈનદર્શન આવી કોઈ એકાન્ત વ્યદિતામાં ૧ નથી પડતું. તેના મતાનુસાર તો જ્ઞાન-કર્મ અને ભક્તિની સંયુક્ત એકાન્સિક નિર્ણય કરવો અનુચિત કહેવાશે. અહીં સમન્વયવાદી સાધનામાં જ મોક્ષસિદ્ધિ શક્ય છે. આ ત્રણમાંથી કોઈપણ એકના દૃષ્ટિકોણ જ ઉચિત રહેશે. નવતત્ત્વપ્રકરણમાં આવોજ અભાવમાં મોક્ષ કે સમત્વરૂપી સાધ્યની સિદ્ધિ શક્ય નથી, સમન્વયવાદી દષ્ટિકોણ અપનાવાયો છે. જ્યાં બંનેને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે દર્શન વિના જ્ઞાન નથી હોતું એકબીજાના પૂર્વાપર બતાવ્યા છે. પરંતુ આગલી પંકિતમાં અને જેનામાં જ્ઞાન નથી હોતું તેનું આચરણ સમ્યક નથી હોતું જ્ઞાનભાવમાં માત્ર શ્રદ્ધાથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ માની લેવામાં અને સમ્યફ આચરણના અભાવમાં આસક્તિથી મુક્ત નથી બની આવેલ છે. અને કહ્યુ છે કે જે વસ્તુતત્ત્વને સ્વત: નથી જાણતા શકાતું અને જે આસક્તિથી મુક્ત નહીં તેનું નિવણ કે મોક્ષ નથી છતાં પણ તેના પ્રત્યે ભાવથી શ્રદ્ધા કરે છે તેને સમ્યકત્વ થઈ થતો?' આ રીતે શાસ્ત્રકાર એ સ્પષ્ટ કરી દે છે કે નિર્વાણ કે જાય છે. આત્મપર્ણતાની પ્રાપ્તિ માટે આ ત્રણેની એકતા રૂપે આપણા દષ્ટિકોણથી આમાંથી કોને પ્રથમ સ્થાન આપવું આવશ્યકતા છે. વસ્તુતઃ સાધનારૂપમાં જે પૂર્ણતાનો સ્વીકાર તેનો નિર્ણય કરતા પહેલાં દર્શન શબ્દના અર્થનો નિશ્ચય કરી કરાયો છે તે ચેતનાના કોઈ એકપક્ષની પૂર્ણતા નહીં પરંતુ લેવો જરૂરી છે. દર્શન શબ્દના ત્રણ અર્થ છે. (૧) યથાર્થ દષ્ટિકોણ ત્રણે પક્ષની પૂર્ણતા છે. અને તેના માટે સાધનાના ત્રણે પક્ષ (૨) શ્રદ્ધા અને (૩) અનુભૂતિ. આમાં અનુભૂતિપરક અર્થનો આવશ્યક છે. સંબંધ તો જ્ઞાન મિમાંસા છે અને તે સંદર્ભમાં તે જ્ઞાનનો પૂર્વવર્તી જોકે ધર્મસાધના માટે સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન અને છે. જો આપણે દર્શનનો યથાર્થ દૃષ્ટિકોણ પ૨ક અર્થ લઈએ તો સમ્યકચારિત્ર કે શીલ, સમાધિ અને પ્રજ્ઞા અથવા શ્રદ્ધા, જ્ઞાન સાધનામાર્ગની દૃષ્ટિથી તેને પ્રથમસ્થાન આપવું જોઈએ. કારણ અને કર્મ ત્રણે આવશ્યક છે. પરંત સાધનાની દૃષ્ટિથી આમાં કે જો વ્યક્તિનો દૃષ્ટિકોણ જ ખોટો છે. અયથાર્થ છે તો નતો તેનું પૂર્વાપરતાનો ક્રમ પણ છે. જ્ઞાન સમ્યક હશે અને ચારિત્ર પણ નહીં. યથાર્થ દષ્ટિના અભાવમાં જો જ્ઞાન અને ચારિત્ર સમ્યક લાગતા હોય તો પણ તે સમ્યક દર્શન અને સમ્યકજ્ઞાનનો પૂર્વાપર સંબંધ: સમ્યક કહી શકાય નહીં, તે તો સાંયોગિક પ્રસંગમાત્ર છે. આવો જ્ઞાન અને દર્શનની પૂર્વાપરતાથી લઈને જ્ઞાનમિમાંસાની સાઇટ પરતાથી લઈને શાનામમાસાના સાધક દિબ્રાન્ત પણ હોઈ શકે છે. જેની દષ્ટિ જ દૂષિત છે. તે દષ્ટિથી જૈનવિચારણામાં ઘણો વિવાદ રહ્યો છે. કેટલાક આચાર્યો સત્યને શું જાણશે અને શું તેનું આચરણ કરશે ? બીજી બાજુ દર્શનને પ્રથમ માને છે તો કેટલાક જ્ઞાનને પ્રાથમિક માને છે. આપણે સમ્યક્દર્શનનો શ્રદ્ધાપરક અર્થ લઈએ તો તેનું સ્થાને (૧) ઉત્તરાધ્યયન - ૨૮/૩૦ (૨) ઉત્તરાધ્યયન - ૨૮/૩૦ (૩) તત્ત્વાર્થ - ૧૧ (૪) દર્શનપાહુડ -૨ (૫) ઉત્તરાધ્યયન ૨૮૨ (૬) નવતત્ત્વ પ્રકરણ ઉદ્ધત આત્મસાધના સંગ્રહ (મોતીલાલ માંડોત) પૃ. ૧૫૧ For Private & 29.onal Use Only Jain Education International www.jainelibrary.org.
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy