SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०८५-८७ गृहस्थ आहार दान प्रायश्चित्त सूत्र संघ व्यवस्था २६९ રત્યચા માદાર વાળ પાછિત્ત કુત્ત- ગૃહસ્થને આહાર આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ર૦૮૫. ને fમવÇ UMસ્થિય વા, રથિક્સ વી ૨૦૦૫. જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થને અશન યાવત્ असणं वा-जाव-साइमं वा देइ देंत वा साइज्जइ। સ્વાદ્ય આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન उग्घाइयं । - રિ. ૩. ૨૫, મુ. ૭૧ (પ્રાયશ્ચિત્ત) આવે છે. રસ્વચ સદ્ધિ માદાર ર, પાયજીત્ત કુત્તાવું - ગૃહસ્થોની સાથે આહાર કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૨૦૮૬. ને મળું ગUત્થરં વા રત્થરં વી સદ્ધ ૨૦૦૬. જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થોની સાથે આહાર કરે भुंजइ भुंजतं वा साइज्जइ । છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अण्णउत्थिएहिं वा गारत्थिएहिं वा જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થોથી ઘેરાયેલાં હોય आवेढिय-परिवेढिय भुंजइ भुंजतं वा साइज्जइ । છતાં આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન ૩ધારૂછ્યું || -નિ. ૩. ૨૬, મુ. ૨૭-૨૮. (પ્રાયશ્ચિત્ત) આવે છે. ગણાપમણ - ૧૧ भिक्खुणा गणपरिच्चाओ સાધુ દ્વારા ગણ-પરિત્યાગ : २०८७. सत्तविहे गणावक्कमणे पण्णत्ते, तं जहा- ૨૦૮૭. સાત પ્રકારે ગણ પરિત્યાગ કહ્યો છે, જેમ કે - છે. સqધમ્મા રોfમ | ૧. સર્વશ્રત-ચારિત્ર ધર્મના પાલનની રૂચિ રાખું છું. (એ આ ગણમાં સંભવિત નથી, માટે તેનો પરિત્યાગ કરું છું.) २. एगइया रोएमि, एगइया णो रोएमि । ૨. આ ગણના કેટલાકમાં શ્રત-ચારિત્ર ધર્મના પાલનમાં રુચિ છે અને કેટલાકમાં રૂચિ નથી. (માટે ગણનો પરિત્યાગ કરું છું.) ३. सव्वधम्मा वितिगिच्छामि । ૩. આ ગણના સર્વશ્રુત ચારિત્ર ધર્મના પાલનમાં સંશય છે (માટે ગણનો પરિત્યાગ કરું છું.) ४. एगइया वितिगिच्छामि, एगइया नो वितिगिच्छामि । ૪. આ ગણનાં કેટલાકના મૃત-ચારિત્ર ધર્મના પાલનમાં સંશય છે અને કેટલાકમાં સંશય નથી. (માટે ગણનો પરિત્યાગ કરું છું.). ५. सव्वधम्मा जुहुणामि । પ. સર્વ શ્રુત-ચારિત્ર ધર્મ, યોગ્ય પાત્રને દેવા ચાહું છું. (આ ગણમાં પાત્રતાનો અભાવ હોવાથી ગણનો પરિત્યાગ કરું છું.) ६. एगइया जुहुणामि, एगइया णो जुहुणामि । ૬. કેટલાક શ્રુત-ચારિત્ર ધર્મ યોગ્ય પાત્રને દેવા ચાહું છું અને કેટલાક દેવા ચાહતો નથી. (આ ગણમાં યોગ્ય પાત્રનો અભાવ હોવાથી ગણનો પરિત્યાગ કરું છું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy