SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ २७० चरणानुयोग - २ आचार्य-उपाध्याय द्वारा गण-परित्याग सूत्र २०८८-८९ ७. इच्छामि णं भंते ! एगल्लविहारपडिमं ૭. ભંતે ! હું એકલ વિહાર પ્રતિમા સ્વીકાર કરવા उवसंपज्जित्ताणं विहरित्तए। ઈચ્છું છું. માટે આ ગણનો પરિત્યાગ કરું છું.) - તા. ઝ. ૭, . ૧૪૨ आयरिय उवज्झाएहिं गणपरिच्चाओ આચાર્ય ઉપાધ્યાય દ્વારા ગણ-પરિત્યાગ : ર૦૮૮, પરં વારં કારિ-૩વજ્ઞાયન્સ વિ®મને ૨૦૮૮, પાંચ કારણોથી આચાર્ય-ઉપાધ્યાયનો ગણ પUત્તેિ, નહીં પરિત્યાગ કહ્યો છે. જેમ કે – १. आयरिय- उवज्झाए गणंसि आणं वा धारणं वा ૧. ગણમાં આચાર્ય કે ઉપાધ્યાયની આજ્ઞા કે णो सम्मं पउंजित्ता भवति । ધારણાનું પૂર્ણ પાલન ન થતું હોય તો તેઓ ગણનો પરિત્યાગ કરે છે. २. आयरिय-उवज्झाए गणंसि अधारायणियाए ૨. ગણમાં દીક્ષા પર્યાયના ક્રમથી વિનય તથા વંદન कितिकम्मं वेणइयं णो सम्म पउंजित्ता भवति । વ્યવહાર ન હોય તો આચાર્ય કે ઉપાધ્યાય ગણનો પરિત્યાગ કરે છે. ३. आयरिय-उवज्झाए गणंसि जे सयपज्जवजाते ૩. ગણમાં જેટલા શ્રતધરો છે તેઓ સમયधारेति, ते काले णो सम्ममणप्पवादेत्ता भवति । સમય પર (શિષ્ય સમુદાયને) આગમ વાચના ન દેતા હોય તો આચાર્ય કે ઉપાધ્યાય ગણનો પરિત્યાગ કરે છે. ४. आयरिय-उवज्झाए गणंसि सगणियाए वा ૪. ગણમાં સ્વગણ કે પરગણની સાથ્વીમાં परगणियाए वा णिग्गंथीए बहिल्लेसे भवति । આસક્તિ રાખનાર કોઈ હોય તો આચાર્ય કે ઉપાધ્યાય ગણનો પરિત્યાગ કરે છે. ५. मित्ते णातिगणे वा से गणाओ अवक्कमेज्जा, ૫. આચાર્ય કે ઉપાધ્યાયનાં મિત્ર કે સ્વજન ગણનો तेसिं संगहोवग्गहट्ठयाए गणावक्कमणे पण्णत्ते । પરિત્યાગ કરી દે તો તેઓ એમને ગણમાં લાવવા માટે અથવા એમના ઉપર ઉપકાર કરવા માટે - તા. સ. ૧, ૩. ૨ . ૪૩૬ ગણનો પરિત્યાગ કરે છે. સુય જwા મા- મા વિદિ-ળિો - ઋતગ્રહણ માટે બીજા ગણમાં જવાનો વિધિનિષેધ : ૨૦૮૬. ઉપવહૂ ય જો ગવવમ રૂછજ્જા નં ૧i ૨૦૦૯. જો કોઈ સાધુ પોતાના ગણનો પરિત્યાગ કરીને उवसंपज्जित्ता णं विहरित्तए, नो से कप्पइ બીજા ગણનાં શ્રુત ગ્રહણ કરવા ચાહે તો, તેનેअणापुच्छित्ता૨. મારિયું વા, ૨. ૩વાય વા, ૩. પવયં વા, ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. પ્રવર્તક, ૪. થર વા, ૫. વી, ૬. ગળદર વા, ૪. સ્થવિર, ૫. ગણી, ૬. ગણધર કે ७. गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं ૭. ગણાવચ્છેદકને પૂછ્યા વગર બીજા ગણનો विहरित्तए । સ્વીકાર કરવો કલ્પતો નથી. कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जाव- પરંતુ આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછી બીજાનાં गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं ગણનો સ્વીકાર કરવો કહ્યું છે. વિરત્ત 1 ते य से वियरेज्जा, एवं से कप्पड अन्नं गणं જો તેઓ આજ્ઞા આપે તો બીજાનાં ગણનો સ્વીકાર उवसंपज्जित्ता णं विहरित्तए । કરવા કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy