SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०८९ श्रुत ग्रहण हेतु अन्य गण-गमन विधि-निषेध संघ व्यवस्था २७१ ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા ન દે તો બીજાના ગણનો સ્વીકાર उवसंपज्जित्ता णं विहरित्तए । કરવો કલ્પતો નથી. गणावच्छेयए य गणाओ अवक्कम्म इच्छेज्जा अन्नं જો ગણાવચ્છેદક પોતાના ગણને છોડી ઋતગ્રહણ गणं उवसंपज्जित्ता णं विहरित्तए માટે બીજા ગણનો સ્વીકાર કરવા ઈચ્છે તોनो से कप्पइ गणावच्छेइयत्तं अनिक्खिवित्ता अन्नं તેને પોતાના પદનો ત્યાગ કર્યા વિના બીજા ગણનો गणं उवसंपज्जित्ता णं विहरित्तए । સ્વીકાર કરવો કલ્પતો નથી. कप्पइ से गणावच्छेइयत्तं निक्खिवित्ता अन्नं गणं તેને પોતાના પદનો ત્યાગ કરી બીજા ગણનો उवसंपज्जित्ता णं विहरित्तए । સ્વીકાર કરવા કહ્યું છે. नो से कप्पइ अणापच्छित्ता आयरियं वा-जाव આચાર્ય યાવતું ગણાવચ્છેદકને પૂછ્યા વગર તેને गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं બીજા ગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી. विहरित्तए । कप्पड़ से आपच्छित्ता आयरियं वा-जाव-गणा- પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને वच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए । બીજાના ગણનો સ્વીકાર કરવો કહ્યું છે. ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા આપે તો તેને બીજાના ગણનો उवसंपज्जित्ता णं विहरित्तए । સ્વીકાર કરવો કહ્યું છે. ते य से नो वियरेज्जा एवं से नो कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા ન આપે તો તેને બીજાના ગણનો उवसंपज्जित्ता णं विहरित्तए । સ્વીકાર કરવો કલ્પતો નથી. आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म इच्छेज्जा આચાર્ય કે ઉપાધ્યાય જો પોતાના ગણનો પરિત્યાગ अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए કરી બીજાના ગણનો શ્રુત ગ્રહણ માટે સ્વીકાર કરવા ઈચ્છે તો - नो से कप्पइ आयरिय-उवज्झायत्तं अनिक्खिवित्ता તેઓને પોતાના પદનો ત્યાગ કર્યા વગર બીજાના अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए । ગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી. कप्पइ से आयरिय-उवज्झायत्तं निक्खिवित्ता अन्नं પોતાના પદનો ત્યાગ કરી બીજાના ગણનો સ્વીકાર गणं उवसंपज्जित्ता णं विहरित्तए । કરવા કહ્યું છે. नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा-जाव આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વગર તેમને गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं બીજાના ગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી. विहरित्तए । कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जाव પરંતુ આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછીને गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं બીજાના ગણનો સ્વીકાર કરવો કલ્પ છે. विहरित्तए । ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા આપે તો તેમને બીજાના ગણનો उवसंपज्जित्ता णं विहरित्तए ।। સ્વીકાર કરવા કહ્યું છે. ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા ન આપે તો તેઓને બીજાના ગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી. उवसंपज्जित्ता णं विहरित्तए । - ૩. ૪, . ૨૦-૨૨ એક ગણમાં અનેક આચાર્ય હોય તો ગણ છોડતાં પહેલાં તે બીજા મોટા આચાર્યને પૂછે છે અથવા બીજા પ્રમુખ ગણાવચ્છેદક આદિ કોઈ પદવીધર હોય તો તેઓને પૂછે છે. અથવા બીજા કોઈ પદવીધર ગણમાં ન હોય તો બીજાને આચાર્ય બનાવી ત્યારબાદ તેને પૂછીને આજ્ઞા લઈને બીજા ગણમાં જઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy