SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ चरणानुयोग - २ सांभोगिक व्यवहार हेतु अन्य गण-गमन विधि-निषेध सूत्र २०९० भिक्ख य गणाओ अवक्कम्म अन्नं गणं વિશેષ જ્ઞાન પ્રાપ્તિ માટે જો કોઈ સાધુ પોતાના उवसंपज्जित्ताणं विहरेज्जा, ગણનો પરિત્યાગ કરી બીજાના ગણનો સ્વીકાર કરી વિચરી રહ્યો હોય ત્યારે – तं च केइ साहम्मिए पासित्ता वएज्जा તેને તે ગણમાં જોઈ કોઈ સ્વધર્મી સાધુ પૂછે કે – ૫. રું મળ્યો૩વસંપન્નત્તા વિહરસિ ?” પ્ર. હે આર્ય ! તમે કોની નિશ્રામાં વિચરી રહ્યા છો ?” उ. जे तत्थ सव्वराइणिए तं वएज्जा । . ત્યારે તે એ ગણમાં દીક્ષામાં સૌથી મોટા હોય એમનું નામ કહે. 1. “ગદ અને ! રસ પૂર્ણ ?” પ્ર. ફરી પૂછે કે "હે ભંતે ! તમે ક્યા બહુશ્રુતની પ્રમુખતામાં છો ?” उ. जे तत्थ सव्व-बहुस्सुए तं वएज्जा, जं वा से ઉ. ત્યારે એ ગણમાં જે સૌથી વધુ બહુશ્રુત હોય भगवं वक्खइ तस्स आणा-उववाय-वयण निद्देसे એમનું નામ કહે તથા તેઓ જેમની આજ્ઞામાં રહેવા વિકિસ્સામ | - વવ. ૩. ૪, સુ. ૨૮ માટે કહે એમની જ આજ્ઞા અને તેમની નજીકમાં રહી તેમના વચનોના નિર્દેશાનુસાર હું રહીશ. એમ કહે. संभोग पडियाए अण्ण-गण-गमण-विहि-णिसेहो સાંભોગિક વ્યવહાર માટે બીજા ગણમાં જવાનો વિધિ નિષેધ : ર૦૧૦. ઉમરહૂ ય ગUTો અવઋગ્ય રૂછે ના નં 1 ૨૦૯૦. સાધુ પોતાના ગણમાંથી નીકળી બીજા ગણનો संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવા ઈચ્છે તોनो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा-जाव- તેને આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછયા વગર गणावच्छेइयं वा, अन्नं गणं संभोगपडियाए બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર उवसंपज्जित्ता णं विहरित्तए । કરવો કલ્પતો નથી. कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जाव- પરંતુ આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછીને બીજા गणावच्छेइयं वा अन्नं गणं संभोगपडियाए ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો उवसंपज्जित्ता णं विहरित्तए । કલ્પ છે. ते य से वियरेज्जा, एवं से कप्पड अन्नं गणं જો તેઓ આજ્ઞા આપે તો બીજા ગણનો સાંભોગિક संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । વ્યવહાર માટે સ્વીકાર કરવા કહ્યું છે. ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા ન આપે તો બીજા ગણનો संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી. जत्थुत्तरियं धम्मविणयं लभेज्जा एवं से कप्पइ अन्नं જો સંયમ ધર્મની ઉન્નતિ થતી હોય તો બીજા गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પ છે. जत्थुत्तरियं धम्मविणयं नो लभेज्जा, एवं से नो પરંતુ જો સંયમ ધર્મની ઉન્નતિ ન થતી હોય તો कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર विहरित्तए । કરવો કલ્પતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy