SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ३९२ चरणानुयोग - २ अन्यतीर्थिकादि संग स्वाध्याय भूमि गमन प्रायश्चित्त सूत्र सूत्र २२७६-७९ સન્માયમૂgિ Mચિયા સદ્ધિગમન પાછા કુત્ત- અન્ય તીર્થિકાદિની સાથે સ્વાધ્યાય ભૂમિએ જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : રર૭૬. ઉપવૂ અળસ્થળ વા સ્થિM T ૨૨૭૬. જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે તથા परिहारिओ वा अपरिहारिएण सद्धिं बहिया પારિહારિક સાધુ અપારિવારિક સાધુની સાથે वियारभूमि वा विहारभूमि वा निक्खमइ वा, पविसइ સ્વાધ્યાય ભૂમિમાં, કે ઈંડિલભૂમિમાં પ્રવેશ કરે છે वा, निक्खमंतं वा, पविसतं वा साइज्जइ । કે નિષ્ક્રમણ કરે છે, (પ્રવેશ કરાવે છે, નિષ્ક્રમણ કરાવે છે) પ્રવેશ કરનારનું કે નિષ્ક્રમણ કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩થા | આવે છે. – નિ. ૩. ૨, સુ. ૪૨ દુઝિક સુસુ સનાય દેસT Tયfજીત્ત - વિન્દિત કુળમાં સ્વાધ્યાય આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : રર૭૭. ને પવરવૂ સુછિયે સન્નાયે દ્દલ સંત ૨૨૭૭. જે ભિક્ષુ તિરસ્કૃત કુળોમાં સ્વાધ્યાયનો ઉદ્દેશ (મૂળ वा साइज्जइ । પાઠ વાંચન કરવું) કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન उग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. - નિ. ૩. ૨૬, મુ. ૩૦ सुत्त वायणा हेउणो२२७८. पंचहिं ठाणेहिं सुत्तं वाएज्जा, तं जहा ૨. સંપાદક્યા , २. उवग्गहट्ठयाए, ૩. ઉન્નરક્યા, ४. सुत्ते वा मे पज्जवयाते भविस्सइ । સૂત્ર-વાચનાના હેતુ : ૨૨૭૮. પાંચ કારણોથી સૂત્રની વાચના આપવી જોઈએ, જેમકે - (૧) શિષ્યોને શ્રુત-સંપન્ન બનાવવા માટે, (૨) શિષ્ય વર્ગ પર ઉપકાર કરવા માટે, (૩) કર્મોની નિર્જરા માટે, (૪) વાચના આપવાથી મારું શ્રુત પરિપુષ્ટ થશે, તે વિચારથી. (૫) શ્રત ભણવા-ભણાવવાની પરંપરા અવિચ્છિન્ન રાખવા માટે. ५. सुत्तस्स वा अवोच्छित्ति-णयट्ठयाए । -ડા. એ. ૫, ૩. ૩, સુ. ૪૬૭ सुयवायणिज्जा२२७९. चत्तारि वायणिज्जा पण्णत्ता, तं जहा ૨. વિપી, સૂત્ર વાચનાને માટે યોગ્ય : ૨૨૭૯, ચાર વ્યક્તિ વાંચના આપવા યોગ્ય હોય છે. જેમ કે (૧) વિનીત સૂત્રાર્થ દાતા પ્રતિવંદનાદિ વિનયભાવ કરનાર, (૨) વિકૃતિ અપ્રતિબદ્ધ : ધૃતાદિ વિકૃતિયોમાં આસક્તિ ન રાખનાર, ૨. વિમતિપડિવધે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy