SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०७५ संबंध विच्छेद करण विधि-निषेध संघ व्यवस्था २६३ पंचहिं ठाणेहिं समणे णिग्गंथे साहम्मियं संभोइयं પાંચ સ્થાનોથી શ્રમણ-નિર્ચન્જ પોતાના સાંભોગિક विसंभोइयं करेमाणे णातिक्कमति, तं जहा સાધર્મિકને વિસાંભોગિક કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, જેમ કે - છે. વરિયડ્ડvi પવિત્તા મવતિ | ૧. જે અકૃત્ય કાર્યનું પ્રતિસેવન કરે છે, ૨. પડિવિત્તા નો મારોuડું | ૨. જે અકૃત્ય કાર્યનું પ્રતિસેવન કરી આલોચના કરતો નથી. ३. आलोइत्ता णो पट्ठवेति । ૩. જે આલોચના કરવા છતાં પ્રાયશ્ચિત્ત સ્વીકારતો નથી. ૪. પર્યવેત્તા નો વિતિ | ૪. જે પ્રાયશ્ચિત્તનું સંપૂર્ણ પાલન કરતો નથી. ५. जाई इमाई थेराणं ठितिपकप्पाई भवंति ताई ૫. જે સ્થવિરોના આવશ્યક આચારથી વિપરીત अतियंचिय अतियंचिय पडिसेवेति, ‘से हंदहं દુષ્ટતાપૂર્વક આચરણ કરી કહે છે કે હું આ દોષોનું पडिसेवामि, किं मे थेरा करिस्संति ?' સેવન કરું છું, સ્થવિર મારું શું કરી શકશે ?” - તા. મ. ૧, ૩, ૬, કુ. ૩૬૮ णवहिं ठाणेहिं समणे णिग्गंथे साहम्मियं संभोइयं નવ કારણોથી શ્રમણ-નિર્ઝન્થ પોતાના સાધર્મિક विसंभोइयं करेमाणे णातिक्कमति, तं जहा સાંભોગિકને વિસાંભોગિક કરવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, જેમ કે - . માયરિયડીયું | ૧. આચાર્યને પ્રતિકૂળ આચરણ કરનારને, २. उवज्झायपडिणीयं, ૨. ઉપાધ્યાયને પ્રતિકૂળ આચરણ કરનારને, રૂ. થેરપુષિીય, ૩. વીરને પ્રતિકૂળ આચરણ કરનારને, ૪. ડાં , ૪. કુળને પ્રતિકૂળ આચરણ કરનારને, ५. गणपडिणीयं, ૫. ગણને પ્રતિકૂળ આચરણ કરનારને, ૬, સંપડિયું, ૬. સંઘને પ્રતિકૂળ આચરણ કરનારને, ૭. નાપડિયું, ૭. સમ્યફ જ્ઞાનને પ્રતિકૂળ આચરણ કરનારને, ૮. ઢસાપડિયું, ૮. સમ્યફ દર્શનને પ્રતિકૂળ આચરણ કરનારને, ૨. ચરિત્તપડિયે | ૯. સમ્યફ ચારિત્રને પ્રતિકૂળ આચરણ કરનારને. - તા. પ્ર. ૬, સુ. ૬૬૨ विसंभोग करण विहि-णिसेहो સંબંધ-વિચ્છેદ કરવાનો વિધિ-નિષેધ : ર૦૭૬. ને વિનંથા 4 નિjથીગો ય સંમોફયા સિયા, નો [ ૨૦૭૫. જે સાધુ- સાધ્વી સાંભોગિક છે, તેમાંથી કોઈ એક ડું નિjથે પરોવવું પતિ મોડ્યું સાધુને પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને विसंभोगं करेत्तए । વિસંભોગી કરવાનું કલ્પતું નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy