SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ४३८ चरणानुयोग - २ मोह संग सम्बन्धी उपसर्ग सूत्र २३६४ जहा रुक्खं वणे जायं, मालुया पडिबंधति । જેમ જંગલમાં ઉત્પન્ન થયેલ વૃક્ષને લતા બાંધી લે एवं णं पडिबंधति, णायओ असमाहिणा ।। છે તે જ પ્રમાણે સાધુને તેનો સ્વજનવર્ગ ચિત્તમાં અશાંતિ ઉત્પન્ન કરી સ્નેહપાશમાં બાંધી લે છે. विबद्धो णातिसंगेहिं, हत्थी वा वि नवग्गहे । જ્યારે તે સાધુ સ્વજન વર્ગના સ્નેહમાં બંધાઈ જાય पिट्ठतो परिसप्पति, सूतीगो व्व अदूरगा ।। છે ત્યારે તેઓ તેને નવા પકડેલા હાથીની જેમ સારી રીતે રાખે છે. તેમજ નવી વીમાયેલી ગાય પોતાના વાછરડાની પાસે જ રહે છે તેમ પરિવાર વર્ગ તેની પાસે જ રહે છે. एते संगा मणुस्साणं, पाताला व अतारिमा । માતા-પિતા વગેરે સ્વજન વર્ગનો સ્નેહ મનુષ્યો कीवा जत्थ य कीसंति, नातिसंगेहिं मुच्छिता ।। માટે સાગરની જેમ દુસ્તર છે. આ સ્નેહમાં પડીને અસમર્થ પુરુષ કલેશ પામે છે. तं च भिक्खू परिण्णाय, सव्वे संगा महासवा । બધા સ્નેહ સંબંધો કર્મનાં મહાઆશ્રવદ્વાર છે. સર્વજ્ઞદેવ દ્વારા પ્રરૂપિત સર્વોત્તમ ધર્મને સાંભળીને जीवितं नाभिकखेज्जा, सोच्चा धम्ममणुत्तरं ।। સાધુ અસંયમી જીવનની ઈચ્છા ન કરે. अहिमे संति आवट्टा, कासवेण पवेदिता । કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ આ बुद्धा जत्थावसप्पंति, सोवंति अबुहा जहिं ।। સંગોને આવર્ત કહેલ છે. જ્ઞાની પુરુષ તો તેથી દૂર થઈ જાય છે. પરંતુ અજ્ઞાની તેમાં આસક્ત થઈને " -સૂય. યુ. ૨, . ૨, ૩. ૨, મુ. ૨-૧૪ દુઃખી થાય છે. रायाणो रायमच्चा य, माहणा अदुव खत्तिया । રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ તથા અન્ય ક્ષત્રિય વગેરે निमंतयंति भोगेहिं, भिक्खुयं साहुजीविणं ।। ઉત્તમ આચારથી જીવન જીવનારા સાધુને ભોગ ભોગવવા માટે નિમંત્રિત કરે છે. हत्थऽस्स रह जाणेहिं, विहारगमणेहि य । "હે મહર્ષિ ! તમે આ હાથી,ઘોડા, રથ અને પાલખી भुंज भोगे इमे सग्घे, महरिसी पूजयामु तं ।। વગેરે પર બેસી ઉદ્યાન આદિમાં ચાલો. તમે આ પ્રશંસનીય ભોગ ભોગવો. અમે તમારો સત્કાર કરીએ છીએ”. वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि य । 'હે આયુષ્યનું શ્રમણ ! વસ્ત્ર, ગંધ, અલંકાર, भुंजाहिमाई भोगाई, आउमो पूजयामु સ્ત્રીઓ અને શૈયાને ભોગવો. આ દરેક ચીજથી तं ।। અમે તમારો સત્કાર કરીએ છીએ”. जो तुमे नियमो चिण्णो, भिक्खुभावम्मि सुव्वता । હે સુવતી! તમે જે મહાવ્રત વગેરે નિયમોનું अगारमावसंतस्स, सव्वो संवज्जिए तहा ।। અનુષ્ઠાન કર્યું છે; તે બધું ગૃહવાસમાં રહેવા છતાં પણ તે જ પ્રમાણે રહેશે”. चिरं दूइज्जमाणस्स, दोसो दाणिं कुतो तव । . સાધુ! આપ ચિરકાળથી સંયમમાં વિચરણ કરી इच्चेव णं निमंतेति, नीवारेण व सूयरं ।।। રહ્યા છો એટલે હવે ભોગ ભોગવવામાં આપને દોષ કેવી રીતે લાગે ?' તે ભિક્ષને આ પ્રમાણે નિમંત્રણ કરે છે, જેમ ચોખા નાખીને સુવરને લલચાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy