SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६७८ मृतादि निर्ग्रन्थ स्वरूप पाणे, भूए, जीवे, सत्ते, विष्णू वेदे त्ति वत्तव्वं સિયા ! प. से केणट्टेणं भंते ! 'पाणे त्ति' वत्तव्वं સિયા-નાવ- વેદે ત્તિ વત્તવ્વ સિયા ? ૩. ગોયમા ! નમ્હા આળમફવા, પાળમરૢ વા, ગુસ્સસડ્ વા, બીસસડ્ વા, તદ્દા “પાળે” ત્તિ वत्तव्वं सिया, 66 નમ્ના મૂર્ત, મતિ, વિસ્પતિ ય તદ્દા “મૂ” ત્તિ वत्तव्वं सिया, जम्हा जीवे जीवति जीवत्तं आउयं च कम्म જીવનીતિ, તદ્દા “નીવે” ત્તિ વત્તત્રં સિયા, जम्हा सत्ते सुभासुभेहिं कम्मेहिं तम्हा "सत्ते” त्ति वत्तव्वं सिया, जम्हा तित्त- कडु - कसायंबिल - महुरे रसे जाणइ तम्हा 'विन्नू' त्ति वत्तव्वं सिया । जम्हा वेदे य सुह- दुक्खं तम्हा 'वेदे' त्ति वत्तव्वं સિયા, से तेणट्टेणं गोयमा ! “पाणे' त्ति वत्तव्वं સિયા-પાવ-વેદ્દે ત્તિ' વત્તવ્વ સિયા | પ. મડારૂં જું મંતે ! નિયંત્રે નિરુદ્ધભવે, નિરુદ્ધभवपवंचे - जाव-निट्ठि अट्ठकरणिज्जे णो पुणरवि इत्तत्थं हव्वं आगच्छइ ? ૩. દંતા, શૌયમા ! મડાર્ફ ાં નિયંઠે-ખાવ-નો रवि इत्थं हव्वं आगच्छ । ૧. સે ” મતે ! રુિં વત્તદ્વં સિયા ? ૩. ગોયમા ! “સિદ્ધે” ત્તિ વત્તવ્વ સિયા, “બુદ્ધ” ત્તિ વત્ત∞ સિયા, “મુત્તે” ત્તિ વત્તવ્વ સિયા, “પારા” ત્તિ વત્તવ્વ સિયા, “પરમ્પરા”ત્તિ વત્તવ્વ સિયા, સિદ્ધે, વુ, मुत्ते, परिनिव्वुडे, अंतकडे, सव्वदुक्खप्पहीणे त्ति वत्तव्वं सिया, Jain Education International -વિ. સ. ૨, ૩. o, મુ. ૮-૧ संयमी जीवन ३५ તથા પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ, વિજ્ઞ અને વેદ એ બધા શબ્દોથી પણ ઓળખી શકાય છે. પ્ર. ભંતે ! ક્યા પ્રયોજનથી તેને પ્રાણ યાવત્ વેદ શબ્દથી ઓળખી શકાય છે. ? ઉ. ગૌતમ ! કારણ કે તે બાહ્ય અને આત્યંતર શ્વાસોચ્છ્વાસ લે છે અને છોડે છે તે કારણે તેને પ્રાણ' શબ્દથી ઓળખી શકાય છે. તે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, એ કારણે 'ભૂત’ કહી શકાય છે. તે જીવે છે તથા જીવત્વ અને આયુકર્મનો અનુભવ કરે છે, માટે 'જીવ' કહી શકાય છે. તે શુભ અશુભ કર્મોથી સંબદ્ધ છે, માટે "સત્ત્વ” કહી શકાય છે. તે તીખા, કડવા, કસાયેલા, ખાટા અને મીઠા રસોને જાણે છે માટે તેને "વિજ્ઞ” કહી શકાય છે. તે સુખ- દુ:ખનું વેદન કરે છે, માટે તેને “વેદ” કહી શકાય છે. આ કારણથી ગૌતમ ! તેને "પ્રાણ" યાવત્ “વેદ” શબ્દોથી ઓળખી શકાય છે. પ્ર. ભંતે ! જે પ્રાસુક ભોજન કરનાર અણગાર સંસારનો નિરોધ કરી ચૂક્યા છે, ભવપ્રપંચનો નિરોધ કરી ચૂકયા છે યાવત્ જેનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, તે ફરી મનુષ્યત્વ આદિ ભાવોને પ્રાપ્ત કરી શકતા નથી ? ઉ. હા ગૌતમ ! એવા પ્રાસુક ભોજન કરનાર અણગાર યાવત્ ફરી મનુષ્યત્વ આદિ ભાવોને પ્રાપ્ત કરી શકતા નથી. પ્ર. ભંતે ! તે શ્રમણનિર્ણન્થને કયાં કયાં નામથી ઓળખી શકાય છે ? ઉ. ગૌતમ ! તેને "સિદ્ધ” કહી શકાય છે, "બુદ્ધ” પણ કહી શકાય છે, "મુક્ત” પણ કહી શકાય છે, સંસા૨થી પાર થઈ ગયા છે તેમ કહી શકાય. અનુક્રમથી સંસારથી પાર થઈ ગયા છે, તેમ કહી શકાય છે, તથા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત, અંતકૃત્ અને બધા દુઃખોનો નાશ કરનાર કહી શકાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy