SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ चरणानुयोग-२ निर्ग्रन्थ प्रशस्त लक्षण सूत्र १६७९-८० निग्गंथाणं पसत्थ लक्खणा - નિર્ઝન્થોનાં પ્રશસ્ત લક્ષણ : ૨૬૭૧. . તે મૂળ મં! રવિવું, મgિછી, ૩૪મુછી, ૧૬૭૯. પ્ર. ભંતે ! શું લાઘવ, અલ્પ ઈચ્છા, અમૂચ્છ, अगेही, अपडिबद्धया समणाणं णिग्गंथाणं અનાસક્તિ અને અપ્રતિબધ્ધતા તે શ્રમણ નિર્ચન્હો पसत्थं ? માટે પ્રશસ્ત છે ? ૩. દંતા, યમ ! ત્રાવિય–ગાવ-અપવિંદ્વયા ઉ. હા, ગૌતમ ! લાઘવ યાવત્ અપ્રતિબધ્ધતા તે समणाणं निग्गंथाणं पसत्थं । શ્રમણ નિર્ઝન્થો માટે પ્રશસ્ત છે. प. से नूणं भंते ! अकोहत्तं अमाणत्तं अमायत्तं પ્ર. ભંતે ! ક્રોધરહિતતા, માનરહિતતા, માયા अलोभत्तं समणाणं निग्गंथाणं पसत्थं ? રહિતતા અને અલોભત્વ, શું શ્રમણ નિર્ચન્થો માટે પ્રશસ્ત છે? ૩. દંતા, નીયમી ! અલ્ટોરંતં–ગાવ-ગોવત્ત ઉ. હા, ગૌતમ! ક્રોધ રહિતતા યાવત્ અલોભત્વ તે समणाणं निग्गंथाणं पसत्थं । બધા શ્રમણ નિર્ઝન્યો માટે પ્રશસ્ત છે. प. से नूणं भंते ! कंखा-पदोसे खीणे समणे પ્ર. ભંતે! શું કાંક્ષાપ્રદોષ નાશ થવાથી શ્રમણ નિર્મન્થ निग्गंथे अंतकरे भवति, अंतिमसरीरिए वा, અંતકર્તા અથવા અંતિમ શરીરી હોય છે? અથવા बहुमोहे वि य णं पुव्वि विहरित्ता अह पच्छा પૂર્વાવસ્થામાં વધારે મોહ વાળો થઈને વિચરણ કરે અને પછી સંવરયુક્ત થઈ મૃત્યુ પ્રાપ્ત કરે તો संवुडे कालं करेति तओ पच्छा सिज्झतिजाव-अंतं करे ? શું તે સિદ્ધ થાય છે યાવતું બધા દુઃખોનો અંત કરે છે? . હંતા, યમ ! #g-vોને વળ–નાવ–સળ ઉ. હા, ગૌતમ! કાંક્ષાપ્રદોષ નાશ થઈ જવાથી યાવત. दुक्खाणमन्तं करेति । બધા દુઃખોનો અંત કરનાર બને છે. -વિયા. સ. ૨, ૩, ૬, સુ. ૨૬-ર સંચમીની વિભિન્ન ઉપમાઓઃ ૫ समणोवमाओ શ્રમણની ઉપમાઓ : ૨૬૮ વં સંન વિમુત્તે નિરોગાવ-નિરૂવવે ૧૬૮૦. આ પ્રમાણે તે સાધુ ધન આદિનાં લોભથી મુક્ત આસક્તિ રહિત યાવત્ કર્મનાં લેપથી રહિત, १. सुविमलवर-कसभायणं व मुक्कतोए, ૧. નિર્મળ કાંસાના પાત્રની જેમ સ્નેહ-બંધનથી રહિત, ૨. સને વિવ તિરંગો વિય–ર–રો-મોહે | ૨. શંખની જેમ શુદ્ધ અર્થાત્ રાગ-દ્વેષ અને મોહથી રહિત, ३. कुम्मे इव इंदिएसु गुत्ते । ૩. કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, ४. जच्चकंचणं व जायसवे । ૪. ઉત્તમ સોનાની જેમ શુદ્ધ અર્થાત્ દોષ-રહિત, છે. પો+ઉRપત્ત વ નિરવ | ૫. કમળ-પત્રની સમાન નિર્લેપ, ૬. રાત્રે ફુવ લોકમાવાઈ ૬. ચંદ્રમાની જેમ સૌમ્ય સ્વભાવવાળો, ૭. સૂરોવ્ય વિસ્તરે | ૭. સૂર્યની જેમ તેજસ્વી, ૮. નર મન્તરે ઉરિવારે | ૮. પરિષહ સમયે મંદર પર્વત સમાન અચલ, ९. अक्खोभे सागरोव्व थिमिए । ૯. સમુદ્રની જેમ ગંભીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy