SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ चरणानुयोग - २ सांभोगिक व्यवहार हेतु गण संक्रमण प्रायश्चित्त सूत्र कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जावगणावच्छेइयं वा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जिन्त्ता णं विहरित्तए । ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । तेय से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । जत्थुत्तरियं धम्मविणयं लभेज्जा, एवं से कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । जत्थुत्तरियं धम्मविणयं नो लभेज्जा, एवं से नो कप्पर, अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता गं विहरित्तए । - कप्प. उ. ४, सु. २३-२५ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उघाइयं । नि. उ. १६, सु. १६ आयरियाणं वायणट्ठाए अण्ण-गण-गमण विहि- णिसेहो - - नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जावगणावच्छेइयं वा अन्नं आयरियं-उवज्झायं उद्दिसावेत्तए । संभोग पडिया गण संकमण पायच्छित्त सुत्तं સાંભોગિક વ્યવહાર માટે ગણસંક્રમણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : २०९१. जे भिक्खू वुसिराइयाओ गणाओ अवुसिराइयं गणं २०७१ ४ साधु विशेष यारित्र गुणसंपन्न गएरामाथी जल्प संकमइ, संकमंतं वा साइज्जइ । ચારિત્ર ગુણવાળા ગણમાં સંક્રમણ કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. कप्पर से आपुच्छित्ता आयरियं वा-जावगणावच्छेइयं वा अन्नं आयरिय उवज्झायं उद्दिसावेत् । ते य से वियरेज्जा एवं से कप्पइ अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए । Jain Education International सूत्र २०९१-९२ પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો उस्ये छे. ते य से नो वियरेज्जा एवं से नो कप्पइ अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । જો તેઓ આજ્ઞા આપે તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પે છે. જો તેઓ આજ્ઞા ન આપે તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો नथी. જો ઉત્કૃષ્ટ શ્રુત તેમજ ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થતી હોય તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર ક૨વો કલ્પે છે. २०९२. भिक्खू य इच्छेज्जा, अन्नं आयरिय उवज्झायं २०८२ साधु भे जीभ गाना खायार्य के उपाध्यायने વાચના આપવા માટે (કે તેમનું નેતૃત્વ કરવા માટે) જવા ચાહે તો उसावेत्, - પરંતુ જો સંયમ ધર્મની ઉન્નતિ ન થતી હોય તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો નથી. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન ( प्रायश्चित्त) खावे छे. આચાર્યાદિને વાચના આપવા માટે બીજા ગણમાં જવાનો विधि निषेध : તેને પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વગર બીજા ગણના આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી. પરંતુ પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે. તેઓ જો આજ્ઞા આપે તો બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પે છે. તેઓ જો આજ્ઞા ન આપે તો બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy