SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ चरणानुयोग - २ भक्त-प्रत्याख्यान अनशन सूत्र २१३९ भत्त-पच्चक्खाण-अणसणे ભક્ત-પ્રત્યાખ્યાન અનશન : ર૨૩૨. વિરં 1િ વિદ્રત્તા , બુદ્ધ ધમ્પક્સ પર | ૨૧૩૯. ધર્મનાં પારગામી તત્ત્વજ્ઞ મુનિ આવ્યંતર અને अणुपुव्वीए संखाए, कम्मुणा य तिउट्टति ।। બાહ્ય બંને પ્રકારની સંલેખના જાણી અનુક્રમથી વિચાર કરી આરાધના કરી કર્મોથી મુક્ત થઈ જાય છે. कसाए पयणुए किच्चा, अप्पाहारो तितिक्खए । સંખનાના ઈચ્છુક ભિક્ષુ કષાયોને કૃશ કરી, અલ્પાહારી બની ક્ષમાશીલ રહે. એમ કરતાં જો अह भिक्खू गिलाएज्जा, अहारस्सेव अंतियं ।। ગ્લાનિ પ્રાપ્ત થઈ જાય તો આહારનો ત્યાગ કરી તપ સ્વીકાર કરે. जीवियं णाभिकंखेज्जा. मरणं णो वि पत्थए । ભિક્ષુ ન તો જીવવાની આકાંક્ષા કરે અને ના दुहतो वि ण सज्जेज्जा, जीविते मरणे तहा ।। મરવાની અભિલાષા કરે, જીવન અને મરણ બંને અસ્વસ્થામાં સમભાવ રાખનાર મુનિ તેમાંથી કોઈની પણ ઈચ્છા ન કરે. मज्झत्थो णिज्जरापेही, समाहिमणुपालए । નિર્જરાના ઈચ્છુક મુનિ જીવન અને મરણમાં अंतो बंहि वियासेज्ज, अज्झत्थं सुद्धमेसए ।। મધ્યસ્થ ભાવ રાખી સમાધિ ભાવમાં રહે. કષાયાદિ આંતરિકબાહ્ય ઉપધિનો ત્યાગ કરી શુદ્ધ આત્મચિંતનમાં લીન રહે. जं किञ्चुवक्कम जाणे, आउखेमस्स अप्पणो । જો પોતાના આયુનાં ક્ષેમમાં જરા પણ ઉપક્રમ જણાય તો પંડિત મુનિ તે સંલેખના કાળની મધ્યમાં तस्सेव अंतरद्धाए खिप्पं, सिक्खेज्ज पंडिते ।। જ શીધ્ર પંડિત મરણનો સ્વીકાર કરી લે. गामे अदुवा रणे, थंडिलं पडिलेहिया । ગામમાં અથવા વનમાં અનશન યોગ્ય ભૂમિનું अप्पपाणं तु विण्णाय, तणाई संथरे मुणी ।। પ્રતિલેખન કરે, જીવજંતુ રહિત સ્થાન જાણી મુનિ ત્યાં ઘાસ પાથરી લે. अणाहारो तुवट्टेज्जा, पुट्ठो तत्थऽहियासए । પછી આહારનો ત્યાગ કરી સંસ્મારક પર શયન કરે. પરીષહો અને ઉપસર્ગોને સમભાવથી સહન णातिवेलं उवचरे, माणुस्सेहिं वि पुट्ठवं ।। કરે. મનુષ્ય આદિનાં ઉપસર્ગોથી પણ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. संसप्पगा य जे पाणा, जे य उड्ढमहेचरा । કીડી આદિ ફરતાં જંતુઓ, તેમજ ઉપર આકાશમાં भंजते मंससोणियं, ण छणे ण पमज्जए ।। ઉડનાર (પક્ષીઓ) હોય કે નીચે બીલોમાં રહેનાર (સર્પાદિ) હોય તે કદાચિત અનશનધારી મુનિના શરીરનાં માંસને કાપી ખાય અને લોહી પીવે તો મુનિ ન તો તેને મારે કે ન રજોહરણાદિથી પ્રમાર્જન કરે. पाणा देहं विहिंसंति, ठाणातो ण वि उब्भमे । આ પ્રાણી મારા શરીરનો જ નાશ કરી રહ્યું છે, જ્ઞાનાદિ આત્મગુણોનો નહી”. એવો વિચાર કરી आसवेहिं विवित्तेहिं, तिप्पमाणोऽहियासए ।। તેને ન હટાવે અને તે સ્થાનથી ઉઠીને બીજે સ્થાને ન જાય. આશ્રવોથી રહિત અધ્યવસાયો દ્વારા વેદનાને અમૃત સમાન સમજી સહન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy