SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २१३८ पंडित मरण प्रकार तपाचार २९७ पंडिय मरणप्पगारा२१३८. प. से किं तं पंडियमरणे ? ૩. પડિયમરને કુવિ પUUારે, તે નહીં ૨. પાડોવામળે ,, २. भत्तपच्चक्खाणे य । प. से किं तं पाओवगमणे ? उ. पाओवगमणे दुविहे पण्णत्ते, तं जहा ૨. નીહા , २. अनीहारिमे य, नियमा अप्पडिकम्मे । से तं पाओवगमणे । પંડિત મરણનાં પ્રકાર : ૨૧૩૮. પ્ર. પંડિત મરણ શું છે ? ઉ. પંડિત મરણ બે પ્રકારનાં કહ્યાં છે, જેમ કે - ૧. પાદોપગમન : વૃક્ષની કપાયેલી ડાળીની જેમ નિશ્ચલ રહેવું. ૨. ભક્ત-પ્રત્યાખ્યાન : યાવતુ જીવન ત્રણ કે ચાર આહારનો ત્યાગ કરવો. પ્ર. પાદોપગમન (મરણો શું છે ? ઉ. પાદોપાગમન બે પ્રકારનાં કહ્યાં છે, જેમ કે – ૧. નિહારિમ : પ્રામાદિમાં કરવામાં આવેલ, ૨. અનિહરિમઃ જંગલ, ગુફા આદિમાં કરવામાં આવેલ. એ બંને નિયમથી અપ્રતિકર્મ હોય છે, આ પાદોપગમનનું સ્વરૂપ છે. પ્ર. ભક્ત પ્રત્યાખ્યાન (મરણ) શું છે? ઉ. ભક્ત પ્રત્યાખ્યાન મરણ બે પ્રકારનાં કહ્યાં છે, જેમ કે - ૧. નિહરિમ, ૨. અનિહરિમ. બંને નિયમથી સપ્રતિકર્મ હોય છે. આ ભક્ત પ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. प. से किं तं भत्तपच्चक्खाणे ? उ. भत्तपच्चक्खाणे दविहे पण्णत्ते. तं जहा . નીહરિને ય, ૨. કનીરામે , नियमा सपडिकम्मे । से तं भत्तपच्चक्खाणे । – વિયા. સં. ૨, ૩. ૨, મુ. ર૭-ર૬ प. से किं तं पाओवगमणे ? । उ. पाओवगमणे दुविहे पण्णत्ते, तं जहा ૨. વીયા , ૨. નિવ્વાલી ૧ | नियमा अप्पडिकम्मे । से तं पाओवगमणे । પ્ર. પાદોપગમન શું છે - તેના કેટલા ભેદ છે? ઉ. પાદોપાગમન બે પ્રકારનાં કહ્યાં છે, જેમ કે - ૧. વ્યાઘાતિમ: ઉપદ્રવનાં કારણે કરવામાં આવેલ, ૨. નિર્વાઘાતિમ વગર ઉપદ્રવે કરવામાં આવેલ, આ બંને નિયમથી અપ્રતિકર્મ હોય છે. આ પાદોપગમનનું સ્વરૂપ છે. પ્ર. ભક્ત પ્રત્યાખ્યાન શું છે? તેના કેટલા ભેદ છે? ઉ. ભક્ત પ્રત્યાખ્યાન બે પ્રકારનાં કહ્યાં છે, જેમ કે - ૧. વ્યાઘાતિમ, . નિર્વાઘાતિમ. એ બંને નિયમથી સપ્રતિકર્મ હોય છે. આ ભક્ત પ્રત્યાખ્યાન છે. प. से किं तं भत्तपच्चक्खाणे ? उ. भत्तपच्चक्खाणे दुविहे पण्णत्ते, तं जहा ૨. વાયા ને , ૨. નિવ્વીધીમે ચ | नियमा सपडिकम्मे । से तं भत्तपच्चक्खाणे । - ૩૩. સુ. રૂ. પંડિત મરણના આ બે પ્રકાર યાવત્રુથિક તપના જ બે ભેદ છે. જેનું વર્ણન ભગવતી સૂત્ર શ. ૨૫, ઉ. ૭ તથા ઉવવાઈ સૂત્રમાં આ પ્રમાણે છે. 5. સે કિં તે સાવ ? उ. आवकहिए दुविहे पण्णत्ते, तं जहापाओवगमणे य, ૨. શત્તપવરવ યા - વિવા. સં. ૨૬, ૩. ૭, સુ. ૨૦ ૦ (વ) ૩૩. મુ. ૩ ૦ (૪) વિયા, સે. ૨૩, ૩. ૭, મુ. ૪૨-૪૪ (૩) વિ. સં. ૨૬, ૩. ૭, મુ. ૨૦-૨૦૨ (T) ટાઇr. . ૨, ૩, ૪, મુ. ?? ૩ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy