SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ चरणानुयोग - २ संलेखना करण काल सूत्र २१३६-३७ अहवा सपरिकम्मा, अपरिकम्मा य आहिया । અથવા અન્ય પ્રકારથી પણ બે-બે ભેદ કહ્યા છે, જેમ કેनिहारीमनीहारी, आहारच्छेओ य दोसु वि ।। ૧. સપરિકર્મ - શરીરની પરિચર્યા યુક્ત, - ૩ત્ત. ૪. ૨૦, . ૧૨-૧૩ ૨. અપરિકર્મ - શરીરની પરિચર્યા રહિત. અથવા- (૧) નિહરિમ, (૨) અનિહરિમ આ બધા બે-બે ભેદોમાં આહારનો ત્યાગ નિશ્ચિત છે. संलेहणा करणकालं - સંલેખનાનો કાળક્રમ : ર૩૬. તો વહૂળ વાતાળ, સીમUOTHશુપાણ્યિ | ૨૧૩૬. ત્યારપછી અનેક વર્ષો સુધી શ્રમણ્યનું પાલન इमेण कमजोगेण, अप्पाणं संलिहे मुणी ।। કરીને મુનિ અનુક્રમે આત્માની સંલેખના કરે અર્થાત્ વિકારોને ક્ષીણ કરે. बारसेव उ वासाई, संलेहुक्कोसिया भवे । ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની છે, મધ્યમ એક संवच्छरं मज्झिमिया, छम्मासा य जहन्निया । વર્ષની અને જઘન્ય છ માસની છે. पढमे वासचउक्कम्मि, विगईनिज्जूहणं करे । (બાર વર્ષની સંલેખનામાં) પહેલા ચાર વર્ષમાં बिइए वासचउक्कम्मि, विचित्तं तु तवं चरे ।। વિગય વગેરેનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારનું તપ કરે. एगन्तरमायाम, कटु संवच्छरे दुवे । પછી બે વર્ષ સુધી એકાન્તર તપ કરે, અને तओ संवच्छरऽद्धं तु, नाऽइविगिटुं तवं चरे ।। પારણાનાં દિવસે આચાર્મ્સ (આયંબિલ) કરે. ત્યાર પછી અગિયારમે વર્ષ પહેલાં છ મહિના સુધી કોઈ પણ અતિરિકૃષ્ટ (કઠિન) તપ ન કરે. तओ संवच्छरऽद्धं तु, विगिटुं तु तवं चरे । ત્યાર પછીના છ મહિના સુધી વિકૃષ્ટ તપ કરે. આ परिमियं चेव आयाम, तमि संवच्छरे करे ।। આખા વર્ષ પરિમિત (પારણાંના દિવસે) આચાર્મ્સ કરે. कोडी सहियमायाम, कटु संवच्छरे मुणी । બારમા વર્ષમાં એક વર્ષ સુધી કોટી સાથે અર્થાત્ मासद्धमासिएणं तु, आहारेण तवं चरे ।। નિરંતર આચાર્મ્સ કરીને પછી મુનિ પક્ષ અથવા એક માસનું આહીરતપ અર્થાત્ અનશન કરે. - ૩૪. ક. ૩૬, T. ર૧૦-૧૧ पंडिय मरण सरूवं - પંડિત મરણનું સ્વરૂપ : રરૂ૭. ગળુપુલ્વેન વિમોરાડું, નાડું ધીરા સમાસન્ન | ૨૧૩૭. હું અનુક્રમથી પંડિત મરણનું સ્વરૂપ કહીશ. वसुमंतो मतिमंतो, सव्वं णच्चा अणेलिसं ।। વૈર્યવાન, બુદ્ધિમાન સંયમી ભિક્ષુ તેને પૂર્ણરૂપથી જાણી તથા સ્વીકાર કરી અનુપમ સમાધિને - મા. સુ. ૧, મેં. ૮, ૩ ૮, T. ? (૨૬) પ્રાપ્ત કરે. तओ काले अभिपेए, सडढी तालिसमन्तिए । જ્યારે મરણ સમય પ્રાપ્ત થાય તે સમયે જે શ્રદ્ધાથી મુનિ ધર્મનો સ્વીકાર કર્યો છે તેવી જ શ્રદ્ધાથી ભિક્ષુ વિજ્ઞાન-સિં, એવું સેક્સ #g | રોમાંચકારી મૃત્યુ-ભયને દૂર કરી ગુરુ સમીપ અનશન દ્વારા શરીરના ત્યાગની ઈચ્છા કરે. अह कालंमि संपत्ते, आघायाय समुस्सयं । મુનિ મરણ-કાળ આવી લાગતાં સંલેખના દ્વારા શરીરનો ત્યાગ કરે છે. ભક્ત પ્રત્યાખ્યાન, ઈગિત सकाम-मरणं मरइ, तिण्हमन्नयरं मुणी ।। મરણ કે પાદોપગમન આ ત્રણમાંથી કોઈ એકને – ૩ત્ત. . ૧, II. –રૂર સ્વીકાર કરી સકામ-મરણથી મરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy