________________
सूत्र २१३४-३५ तपस्वी भिक्षु हेतु कल्पनीय पानी
तपाचार २९५ १२. चउमासिएभत्ते,
૧૨. ચાતુર્માસિક ભક્ત-ચાર મહિનાનાં ઉપવાસ, ૨૩. પર્વમમિત્તે,
૧૩. પંચમાસિક ભક્ત-પાંચ મહિનાનાં ઉપવાસ, १४. छम्ममासिएभत्ते,
૧૪. ષડૂમાસિક ભક્ત- છહ મહિનાનાં ઉપવાસ. से तं इत्तरिए ।
– ૩૩. સુ. ૨૦ આ ઈવરિક તપ છે. जो सो इत्तरिय तवो, सो समासेण वव्विहो । જે ઈવરિક તપ છે તે સંક્ષેપમાં છ પ્રકારનાં છે – सेढितवो पयरतवो, घणो य तह होइ बग्गो य ।।
૧. શ્રેણિ-તપ, ૨. પ્રતર-તપ, तत्तो य वग्गवग्गो उ, पंचमो छ?ओ पइण्णतवो । ૩. ઘન-તપ,
૪. વર્ગ-તપ, मणइच्छिय चित्तत्थो, नायव्वो होइ इत्तरिओ ।।
પ. વર્ગ-વર્ગતપ, ૬. પ્રકીર્ણ-ત૫. – ૩૪. . ૨૦, . ૨૦–૨૨
આમ મનોવાંછિત અનેક પ્રકારના ફળ આપનાર
ઈત્વરિક અનશન તપ છે. तवस्सी भिक्खुस्स कप्पणिज्ज पाणगाई -
તપસ્વી ભિક્ષુ માટે કલ્પનીય પાણી : વડત્યપત્તિયસ ઇi fમg #Íતિ તો પાડું ૨૧૩૪. ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) કરનાર ભિક્ષુને ત્રણ पडिगाहित्तए, तं जहा -
પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કલ્પે છે, જેમ કે – ૨. હસ્તે,
૧. ઉલ્વેદિમ - લોટનું ધોવણ, ૨. સને,
૨. સંસ્વેદિમ- ચઢેલા કેરડા આદિનું ધોવણ, ३. चाउलधोवणे ।
૩. તÇલોદક - ચોખાનું ધોવણ. छट्ठभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई ષષ્ઠ ભક્ત (બે ઉપવાસ) કરનાર ભિક્ષુને ત્રણ पडिगाहित्तए, तं जहा -
પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કલ્પ છે, જેમ કે – ૨. તિસ્ત્રો,
૧. તિલોદક : તલ ધોયેલ પાણી, ૨. તુસોદ્રા,
૨. તુષોદક : ભૂસાનું ધોયેલ પાણી, ૨. નવો |
૩. યવોદક : જવ ધોયેલ પાણી. अट्ठमभत्तियस्स णं भिक्खस्स कप्पंति तओ पाणगाई અષ્ટમ ભક્ત (ત્રણ ઉપવાસ) કરનાર ભિક્ષુને ત્રણ पडिगाहित्तए, तं जहा -
પ્રકારનાં પાણી લેવાં કહ્યું છે, જેમ કે – ૨. ગાયામણ,
૧. આયામક : બાફેલા ચોખાનું પાણી, ૨. સોવર,
૨. સૌવીરક : કાંજી, છાશની ઉપરનું પાણી, રૂ. સુવિય? | - તા. ૪. રૂ, સુ. ૧૮૮ ૩. શુદ્ધવિકટ : શુદ્ધ અચિત્ત ઠંડુ પાણી. आवकहिय अणसण -
આજીવન અનશન : રરૂપ. ના સ સસ મરો, રવિદા ના વિયાદિથા | ૨૧૩૫. જે મરણ પર્યંતિક અનશન છે તે કાયચેષ્ટાને આધારે
બે પ્રકારનાં છે, જેમ કે – (૧) સુવિચાર - શરીરની सवियारा अवियारा, कायचेटुं पई भवे ।।
હલનચલન આદિ ક્રિયાયુક્ત, (૨) અવિચાર -
શરીરની હલનચલન આદિક્રિયા રહિત. ૧. વિ. સં. ર, ૩. ૭, મુ. ૨૬૬ ૨. ભગવતી સૂત્ર તથા ઉવવાઈ સૂત્રમાં 'ઈત્તરિય” તપના અનેક ભેદ છે પણ ત્યાં વિશેષ સંખ્યાનો ઉલ્લેખ મળતો નથી. અહીં ઉત્તરાધ્યયન સૂત્રમાં ઇત્તરિય” તપના ભેદોની સંખ્યા ૬ બતાવી આગળ આ જ સંકલનમાં વિવિધ પ્રકારોમાં મળે છે એમ પણ કહ્યું છે માટે રત્નાવલી આદિ તપનો ઉલ્લેખ ઈવરિક તપમાં જ જાણવો જોઈએ. આ રત્નાવલી, કનકાવલી આદિ મહાતપ માટે ધર્મકથાનુયોગ
સ્કંધ ૩, સૂત્ર ૨૬૮ થી ૨૭૯ સુધી પૃ. ૧૧૭ - ૧૨૦ જુઓ. Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only