SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણાનુયોગ પ્રસ્તાવના ક્રમશ:૧ તજજીવ તારીરવાદ, પંચમહાભૂતવાદ, ઈશ્વર દસ પ્રકારના અસંવર, દસ પ્રકારના સંવરની ચર્ચા કરતાં બતાવ્યું કાર્તિકવાદ તથા નિયતિવાદની સમાલોચના કરી છે. છે કે સંવર કરવાવાળા જ મહાયજ્ઞના કર્તા છે. ત્યારબાદ દસ મિથ્યાષ્ટિઓની આ ચર્ચાના પ્રસંગમાં સૂત્રકૃતાંગમાં ઉલ્લેખિત પ્રકારની અસમાધિ અને દસ પ્રકારની સમાધિ તથા અસંવૃત્ત સૃષ્ટિની ઉત્પત્તિના વિભિન્ન સિદ્ધાંતો, આત્મ અકર્તાવાદ, અને સંવૃત્ત અણગારના સંસારપરિભ્રમણની ચર્ચાની સાથે એકાત્મવાદ, આત્મષષ્ઠવાદ અને પંચમહાભૂત સિવાયના ચારિત્રસંપન્નતાનાં ફળની પણ ચર્ચા કરાઈ છે. તદ્નન્તર અવતારવાદ, લોકવાદ એવં પંચ સ્કંધવાદની પણ સમિક્ષા કરાઈ ચારિત્રાચારમાં પાંચમહાવ્રતોની વિસ્તૃત વિવેચના ઉપલબ્ધ છે. પરંતુ તેની સાથોસાથ સૂત્રકૃતાંગમાં એ પણ બતાવ્યું છે કે- 'જે થાય છે. પોતાના મતની પ્રસંશા એવું અન્યમતની નિંદા કરે છે તે સંસારમાં પ્રથમ મહાવ્રતના રૂપમાં અહિંસાનું સ્વરૂપ અને તેની પરિભ્રમણ કરે છે. આ ગાથામાં જૈનદર્શનની અનેકાન્તવાદી કે આરાધનાનું વર્ણન કરાયું છે. પ્રસંગાનુસાર પ્રથમ મહાવ્રતની સહિષ્ણુવાદી દૃષ્ટિનું દર્શન થાય છે. મિથ્યાત્વની આ ચર્ચાના પ્રતિજ્ઞાનું સ્વરૂપ, અહિંસાનાં સાઠ નામ, ભગવતી અહિંસાની પ્રસંગમાં મિથ્યાદર્શનના ભેદ-પ્રભેદોંની ચર્ચાની સાથોસાથ આઠ ઉપમાઓ એવં અહિંસાના સ્વરૂપના પ્રરૂપક અને પાલક મોહમૂઢ કે મિથ્યાષ્ટિની દુર્દશા પર પણ ચર્ચા કરાઈ છે. તેમાં વિભિન્ન પ્રકારના સાધનોની ચર્ચા છે. ત્યારબાદ અહિંસાના પ્રસંગાનુસાર વિવાદ કે શાસ્ત્રાર્થના છ પ્રકારો તથા વિપરીત આધારના રૂપમાં આત્મવત્ દષ્ટિ જેવા મહત્ત્વપૂર્ણ વિષયનું પ્રરુપણાના પ્રાયશ્ચિત્તનું વિધાન પણ ઉપલબ્ધ થાય છે. વિવેચન મળે છે. અન્યતીર્થીઓનાં ચાર સિધ્ધાંતો જેવાં કે ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ તથા અજ્ઞાનવાદની વિસ્તૃત ચર્ચા પણ જૈનાગમોમાં હિંસાના નિષેધ માટે પ્રથમ છ જવનિકાયનું વિવેચન મળે છે. અહીં સત્રકતાંગના આધારે આ ચારે પ્રકારનાં કર્યું છે. ત્યાર બાદ જીવનિકાયોની હિંસા ન કરવા પર ભાર સિધ્ધાંતોના સ્વરૂપની ચર્ચા કરાઈ છે અને તેનાં એકાંતવાદી અપાયો છે. જીવનિકાયમાં પ્રથમ પૃથ્વીકાય જીવોની ચર્ચા રૂપોને પણ સમજાવવાનો પ્રયત્ન કરાયો છે. આ ચર્ચામાં કરતાં પૃથ્વીકાયના જીવોની વેદનાને મનુષ્યની વેદના સમાન શ્વેતકમલ મેળવવામાં સફળ નિસ્પૃહ ભિક્ષુનો ઉલ્લેખ કરાયો બતાવીને તેની હિંસાનો નિષેધ કર્યો છે. છે. એવું એકાંતદષ્ટિના નિષેધ પર ભાર મૂકાયો છે. સાથે જ આવી રીતનું વર્ણન અપૂકાયિક જીવો, તેજસકાયિક જીવો, શિથિલાચારીની પ્રસંશા તેના સંસર્ગ આદિના પ્રાયશ્ચિત્તની શું વાયકાયિક જીવો. વનસ્પતિકાયિક જીવો તથા ત્રસકાયિક વ્યવસ્થા છે તેનો ઉલ્લેખ થયો છે. જીવોના સંબંધમાં પણ વિવરણ આપ્યું છે. આ પ્રસંગે અન્યતીર્થી ઓના મોક્ષની અવધારણા અને તે આર્ય-અનાર્ય વચનોનું સ્વરૂપ, બાલજીવોનું પુનઃ પુન: મરણ અવધારણાઓના પરિત્યાગ પર વિસ્તૃત વિવેચન ઉપલબ્ધ થાય પ્રાપ્ત કરવાનું. અયતનાનો નિષેધ તથા જવનિકાયની છે. ચર્ચાના આ પ્રસંગમાં નિર્વાણ જ સાધ્ય છે. એવું બતાવ્યું છે. હિંસાના પરિણામો પર પણ પ્રકાશ પાડ્યો છે. ચારિત્રાચારના મોક્ષમાર્ગે અપ્રમત્તભાવથી ગમન કરવાના ઉપદેશની સાથે એમ આ સંદર્ભમાં પડજીવનિકાયની હિંસાનાં પ્રાયશ્ચિત્ત પર પણ પણ કહ્યું છે કે- 'નિર્વાણનું મુળ સમ્યક્દર્શન છે. પ્રધાન વ્યાપક ચર્ચા મળે છે. તેમાં સચિત્ત (લીલા) વૃક્ષના મૂળમાં મોક્ષમાર્ગની ચર્ચા કરતાં ગુરુ અને વૃદ્ધોની સેવા, સ્વાધ્યાય, મળમત્ર આદિનું વિસર્જન કરવું, સચિત્તવૃક્ષ પર ચઢવું, પ્રાણીઓ એકાન્તવાસ આદિના મહત્ત્વપૂર્ણ ઉપાય બતાવ્યા છે. અંતમાં બાંધવાં આદિના પ્રાયશ્ચિત્તની વિસ્તારપૂર્ણ ચર્ચા કરી છે. તેમાં સન્માર્ગ અને ઉન્માર્ગના સ્વરૂપનું ચિત્રણ કરાયું છે. પ્રાયશ્ચિત્તનાં વિધાનોને લઈને આ ભૂમિકામાં અન્યત્ર વિચાર ચારિત્રાચાર: કર્યો છે. ચારિત્રાચાર અંતર્ગત પ્રસ્તુત ગ્રંથમાં નિમ્ન વિષયોનું સદોષ ચિકિત્સાનો નિષેધ કરવાનાં ક્રમમાં ગૃહસ્થ પાસેથી સંકલન કરાયું છે. સર્વપ્રથમ ચરણવિધિના મહત્ત્વનું પ્રતિપાદન નખ, દાંત. હોઠ આદિ રંગાવવા. ફોડેલા વ્રણ આદિની કરાયું છે. ત્યારબાદ સંવરની ઉત્પત્તિ અને અનુત્પત્તિ કયારે શલ્યચિકિત્સા કરાવવી. વૈયાવચ્ચ (સેવા) કરાવવી. ગૃહસ્થત કઈ ઉંમરમાં અને કઈ રીતે થાય છે તેની ચર્ચા કરાઈ છે. તદત્તર ચિકિત્સાની અનમોદના, લીંખ, કૃમિ આદિ કાઢવાની આશ્રવ અને સંવરનાં સ્વરૂપનું કથન કરાયું છે. પાંચ સંવર અનુમોદનાનો નિષેધ કરાયો છે. દ્વારો પર પ્રકાશ નાંખતા જણાવ્યું છે કે અવિરતિ અને વિરતિથી નિગ્રંથ, નિગ્રંથિની દ્વારા પરસ્પર ચિકિત્સા કરવા સંબંધી જીવ કેવી રીતે ગુરૂતા અને લઘુતાને પ્રાપ્ત કરે છે ? તે ક્રમમાં (૧) જુઓ-સૂત્રકૃતાગ ૧ ૩ ૪ ૧-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy