SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ પૂર્ણ ખાલીપણું એવં શૂન્યતા છે. બધુંજ ગુમાવી દેવાથી બધુંજ જ સંસાર છે અને આત્મા જ મોક્ષ છે. જ્યાં સુધી આત્મા ઇન્દ્રિયો મેળવી લેવાય છે. સંપૂર્ણ ખાલીપો સંપૂર્ણતા બનીને પ્રગટ થઈ અને કષાયને વશીભૂત છે, તે સંસાર છે. અને જ્યારે તેણે પોતાને જાય છે. ભૌતિક સ્તર પર પર' ને મેળવીને ‘સ્વ” ને ખોવાનું વશ કરી લે છે ત્યારે મોક્ષ કહેવાય છે. આ પ્રમાણે આપણે છે. પરંતુ આધ્યાત્મિકજીવનમાં 'પર' ને ગુમાવીને સ્વ' ને જોઈએ છીએ કે જૈનધર્મનું સાધ્ય અર્થાત્ મોક્ષ અને સાધક બંને મેળવવાનું હોય છે. જૈનદર્શનમાં આ બાબત એવી રીતે કહેવાઈ આત્માની બે અવસ્થા (પર્યાય) છે. બંનેમાં મૌલિક અંતર એટલું છે કે જેટલી પર પરિણતિ એટલે કે પુદગલ પરિણતિ છે. એટલું જ છે કે આત્મા જ્યાં સુધી વિષય અને કષાયના વશીભૂત હોય આત્મવિસ્મરણ છે. સ્વને ખોવાનું છે. અને જેટલો પર છે ત્યાં સુધી બંધનમાં હોય છે. અને જ્યારે તેના પર વિજય પરિણતિ કે પદગલ પરિણતિનો અભાવ છે. તેટલું જ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે મુક્ત આત્મસ્મરણ કે “સ્વ” ની ઉપલબ્ધિ છે. જેટલી પર'માં આસક્તિ, વાસનામળથી યુક્ત અવસ્થા જ તેનું બંધન કહેવાય છે. આ એટલા 'સ્વ' થી દૂર, તેનાથી વિપરીત 'પર'માં આસક્તિનો વિશુદ્ધ આત્મતત્વની અવસ્થા જ મુક્તિ કહેવાય છે. આ પ્રમાણે જેટલો અભાવ તેટલા જ સ્વ” કે આત્માથી નજીક. જેટલી આસક્તિને બંધન અને અનાસકિતને મુક્તિ માનવી એ એક માત્રામાં વાસનાઓ, અહંકાર અને ચિત્તવિકલ્પ ઓછા હોય છે મનોવૈજ્ઞાનિક સત્ય છે. તેટલી જ માત્રામાં અમને આત્મોલબ્ધિ કે આત્મસાક્ષાત્કાર થાય જૈનધર્મમાં સાધ્ય અને સાધકમાં ફરક માત્ર એકજ વાતનો છે. જ્યારે ચેતનામાં તેનો સંપર્ણ અભાવ થઈ જાય છે તો છે. આત્માની વિભાવ દશા સાધકની અવસ્થા છે અને આત્માની આત્મા સાક્ષાત્કાર-આત્મપૂર્ણતાના રૂપમાં પ્રગટ થઈ જાય છે. સ્વભાવદશા સિદ્ધાંવસ્થા છે. જૈન સાધનાનું લક્ષ્ય અથવા આદર્શ જૈન નૈતિકતાનું સાધ્ય પણ આત્મોપલબ્ધિ કે કોઈ બાહ્ય તત્ત્વ નથી તે તો સાધકનું પોતાનું જ નિજરૂપ છે. આત્મસાક્ષાત્કાર જ છે. કુંદકુંદાચાર્ય કહે છે કે "મોક્ષાભિલાષી તેની પોતાની જ પૂર્ણતાની અવસ્થા છે. સાધકનો આદર્શ તેની એ આત્મા જાણવો જોઈએ. આત્મા પર જ શ્રદ્ધા કરવી જોઈએ બહાર નહીં તેની પોતાની જ અંદર છે. સાધકે તેને મેળવવાનું અને આત્માની જ અનુભૂતિ કરવી જોઈએ. સમ્યકજ્ઞાન, પણ નથી કારણકે મેળવવાનું તો તે હોય છે કે જે આપણી બહાર સમ્યફદર્શન, પ્રત્યાખ્યાન (ત્યાગ), સંવર (સંયમ) અને યોગ હોય, જે આપણામાં ન હોય તે ધર્મ સાધનાનું સાધ્ય બાહ્ય એ બધાં આત્માને પોતાને) મેળવવાનાં સાધન છે. કારણ કે ઉપલબ્ધિ નથી. આંતરિક ઉપલબ્ધિ છે. બીજા શબ્દોમાં કહીએ એજ આત્મા જ્ઞાનમાં છે, દર્શનમાં છે, ચારિત્રમાં છે, ત્યાગમાં તો તે આપણું જ અનાવરણ છે. પોતાનું જ આવરણ ખોલવાનું છે, સંવરમાં છે અને યોગમાં છે. કુન્દકુન્દ્રાચાર્યના દૃષ્ટિકોણથી છે પોતાના નિજગુણો પૂર્ણ પ્રગટ કરવાના છે. આપણે એ યાદ એ સ્પષ્ટ થઈ જાય છે કે નૈતિક ક્રિયાઓ આત્મોપલબ્ધિજ છે. રાખવું જોઈએ કે આત્મા ના નિજગુણ કે સ્વલક્ષણ તો કાયમ વ્યવહારનયથી જેને જ્ઞાન, દર્શન અને ચારિત્ર કહેવાય છે. તેમાં ઉપસ્થિત જ છે. સાધકે માત્ર તેને પ્રગટ કરવાના છે. નિશ્ચયનયથી તે આત્મા જ છે. આ પ્રમાણે નૈતિકજીવનનું લક્ષ્ય આપણી ક્ષમતાઓ સાધક અવસ્થા તથા સિદ્ધ અવસ્થામાં એ જ આત્મસાક્ષાત્કાર કે આત્મલાભ જ છે. છે. સાધક અવસ્થા અને સિદ્ધ અવસ્થામાં ફરક ક્ષમતાઓનો સાધ્ય સાધક અને સાધનાનો પારસ્પરિક સંબંધ : નથી પરંતુ ક્ષમતાઓને યોગ્યતામાં બદલવાનો છે. જેવી રીતે જૈનધર્મમાં સાધ્ય અને સાધક અભેદ માનવામાં આવે બીજ વૃક્ષની રૂપમાં વિકસિત થાય છે એવી જ રીતે મુક્તાવસ્થામાં પમયસાર ટીકામાં આચાર્ય અમૃતસૂરિજી લાગે છે કે આત્માના નિજગુણ પૂર્ણરૂપમાં પ્રગટ થઈ જાય છે. સાધક "પદ્રવ્યનો પરિવાર અને શુદ્ધ નાના-૪a ,વધિ જ સિદ્ધિ આત્મા જ્ઞાન, ભાવ (અનુભૂતિ) અને સંકલ્પના તત્ત્વ જ છે.” હેમચન્દ્રાચાર્ય સાધ્ય અને સાધકમાં અભેદ બતાવતાં લખે નવ" માલના અપત્યાનાં . પ્રજાન. અનંતદર્શન. અનંતસૌપ્ય અને છે કે કષાયો અને ઈન્દ્રિયોથી પરાજિત આત્મા જ સંસાર છે. તે » અનંતશક્તિના રૂપમાં પ્રગટ થઈ જાય છે તે આ જે કપ અને તેને જીતવાવાળો આત્મા જ પ્રબુદ્ધ પુરુષો દ્વારા મોક્ષ કહેવાય થ સારા અને રાગદ્વેષથી યુક્ત છે. અને તેનાથી યુક્ત હોવાના કારણે છે. અધ્યાત્મ તત્ત્વાલોકમાં મુનિ ન્યાયવિજયજી કહે છે કે ” આત્મા બદ્ધ, સીમિત અને અપૂર્ણ છે. તેજ આત્મા અનંતજ્ઞાન, (૧) સમયસાર ૧૫-૧૮ અને તેની આત્મખ્યાતિ ટીકા. (૨) સમયસાર આત્મખ્યાતિ ટીકા ૩૦૫. (૩) યોગ શાસ્ત્ર (હેમચન્દ્ર.) ૪/૫. (૪) આધ્યાત્મ તત્ત્વાલક, ૪૬ Jain Education International For Private Personal Use Only www.jamelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy