SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २१८०-८३ प्रतिमाधारी पादशल्य आदि निहरण निषेध तपाचार ३२१ पडिमापडिवण्णस्स खाणूआइ-णिहरण-णिसेहो- પ્રતિમધારીને લૂંઠાં આદિ કાઢવાનો નિષેધ : ર૧૮૦. માસિયે i fમમg-vi gf વનસ અMIRÍ ૨૧૮૦. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમાધારી અણગારના पायंसि खाणू वा, कंटए वा, हीरए वा, सक्करए वा પગમાં જો તીક્ષ્ણ ઠુંઠું, લાકડું, તણખલું કે કાંટા, अणुपवेसेज्जा, नो से कप्पइ नीहरित्तए वा, કાચ કે કાંકરા વાગી જાય તો તેને કાઢવું કે વિશુદ્ધ विसोहित्तए वा, कप्पति से अहारियं रियत्तए । કરવું કલ્પતુ નથી, પરંતુ તેનાથી ઈર્યાસમિતિ પૂર્વક ચાલવું કહ્યું છે. - સા. . ૭, સુ. ૨૭ હિમા પરિવOFરૂ પાળીમા-દિર નિસેટો- પ્રતિમાપારીને જંતુ આદિ કાઢવાનો નિષેધ : ૨૨૮૨. મસિયું i fમg-ડિ ડિવનસ અUરસ્ત ૨૧૮૧. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમધારી અણગારને अच्छिसि पाणाणि वा, बीयाणि वा, रए वा આંખમાં સૂક્ષ્મ જંતુ, બીજ, રજ આદિ પડી જાય તો परियावज्जेज्जा, नो से कप्पति नीहरित्तए वा તે કાઢવું કે વિશુદ્ધ કરવું કલ્પતું નથી. विसोहित्तए वा, कप्पति से अहारियं रियत्तए । પરંતુ તેને યતનાથી ઈર્યાસમિતિ પૂર્વક ચાલવું – સી. ૮. ૭, મુ. ૨૮ કલ્પ છે. सूरिए अत्थमिए विहार णिसेहो સૂર્યાસ્ત પછી વિહારનો નિષેધ : ર૮૨. માર્ષિ અi fમનg-હવનક્સ ૩ણ રસ નથૈવ ૨૧૮૨. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમધારી અણગારને सूरिए अत्थमज्जा, વિહાર કરતાં સૂર્યાસ્ત થઈ જાય તોजलंसि वा, थलंसि वा, ત્યાં જળ હોય કે સ્થળ હોય, दुग्गंसि वा, निण्णंसि वा, દુર્ગમ સ્થાન હોય કે નીચું સ્થાન હોય, पव्वयंसि वा, विसमंसि वा, પર્વત હોય કે વિષમ સ્થાન હોય, ખાડો હોય કે ગુફા હોય, गड्डाए वा, दरिए वा, कप्पति से तं रयणी तत्थेव उवाइणावित्तए नो से છતાં પણ આખી રાત ત્યાં જ રહેવું કહ્યું છે પણ कप्पति पयमवि गमित्तए । એક પગલું પણ આગળ વધવું કલ્પતું નથી. कप्पति से कल्लं पाउप्पभाए रयणीए-जाव-जलंते રાત્રિ પૂરી થયા બાદ પ્રાત:કાળમાં યાવત્ पाइणाभिमुहस्स वा, दाहिणाभिमुहस्स वा, જાજ્વલ્યમાન સૂર્યોદય થયા બાદ પૂર્વ, દક્ષિણ, पडीणाभिमुहस्स वा, उत्तराभिमुहस्स वा अहारियं પશ્ચિમ કે ઉત્તર દિશા તરફ મુખ રાખી ઈર્ષા સમિતિ रियत्तए । પૂર્વક ગમન કરવું કહ્યું છે. – સી. ૮. ૭, સુ. ૨૬ सचित्त पुढवी समीवे णिद्दाइ णिसेहो સચિત્ત ધરતી પાસે નિદ્રા લેવાનો નિષેધ : ર૧૮રૂ, મસિ૬ i fમg-ડિH ડિવનક્સ અT-TTલ્સ ૨૧૮૩. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમાધારી અણગારને णो से कप्पइ अणंतरहियाए पुढवीए निद्दाइत्तए वा સુર્યાસ્ત હોવાને કારણે જો સચિત્ત ધરતીની પાસે पयलाइत्तए वा । રોકાવું પડ્યું હોય તો તેને ત્યાં નિદ્રા લેવી કે ઉંઘવું કલ્પતું નથી. વત્રી વ્યા- “માયાળમેયં ” કેવળી ભગવાને કહ્યું છે કે આ કર્મબંધનું કારણ છે.” से तत्थ निद्दायमाणे वा, पयलायमाणे वा हत्थेहिं કારણ કે ત્યાં નિદ્રા લેતા કે ઉંઘ લેતાં પોતાના હાથ भूमिं परामुसेज्जा । આદિથી સચિત્ત પૃથ્વીને તે સ્પર્શ કરશે, જેનાથી પૃથ્વીકાયના જીવોની હિંસા થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy