SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रे २२४७ प्रस्थापना प्रतिसेवना करण आरोपणा तपाचार ३७५ अपलिउंचिय आलोएमाणे ठवणिज्ज ठवइत्ता માયા-રહિત આલોચના કરવાથી આસેવિત करणिज्जं वेयावडियं । પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્તરૂપ પરિહાર તપમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવૃત્ય કરવી જોઈએ. ठविए वि पडिसेवित्ता से विकसिणे तत्थेव જો તે પરિહાર તપમાં સ્થાપિત થવા છતાં પણ કોઈ आरूहेयव्वे सिया । પ્રકારની પ્રતિસેવના કરે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સમ્મિલિત કરવું જોઈએ. १. पुव्वि पडिसेवियं पुव्वि आलोइयं, (૧) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય, २. पुव्वि पडिसेवियं पच्छा आलोइयं, (૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય, ३. पच्छा पडिसेवियं पुव्वि आलोइयं, (૩) પછીથી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય, ४. पच्छा पडिसेवियं पच्छा आलोइयं । (૪) પછીથી પ્રતિસેવિત દોષની પછીથી આલોચના કરી હોય, १. अपलिउंचिए अपलिउंचियं, (૧) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-રહિત આલોચના કરી હોય, ૨. અપત્રિવિણ વુિંવિર્ય, (૨) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-સહિત આલોચના કરી હોય, ३. पलिउंचिए अपलिउंचियं, (૩) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-રહિત આલોચના કરી હોય, ૪. પત્રણ પત્રિવુંવિર્ય | (૪) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-સહિત આલોચના કરી હોય, आलोएमाणस्स सव्वमेयं सकयं साहणियं આમાંથી કોઈપણ પ્રકારનાં ભંગથી આલોચના आरूहेयव्वे । કરવાથી તેના બધા સ્વકૃત અપરાધનાં પ્રાયશ્ચિત્ત સંયુક્ત કરીને પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સંમિલિત કરવાં જોઈએ. जे एयाए पट्ठवणाए पट्ठविए निव्विसमाणे पडिसेवेइ, જો આ પ્રાયશ્ચિત્તરૂપ પરિહાર તપમાં સ્થાપિત से कसिणे तत्थेव आरूहेयव्वे सिया । થઈને વહન કરતા છતાં પણ ફરી કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેના સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરવા જોઈએ. जे भिक्खू बहुसो वि चाउम्मासियं वा, बहुसो वि જે ભિક્ષુ ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ साइरेग-चाउम्मासियं वा, बहुसो वि पंचमासियं वा, વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ बहुसो वि साइरेग-पंचमासियं वा, एएसिं વધારે-આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક परिहारट्ठाणाणं अन्नयरं परिहारट्ठाणं पडिसेवित्ता પરિહારસ્થાનની અનેકવાર પ્રતિસેવન કરીને आलोएज्जा આલોચના કરે તો તેનેFor Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy