SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ३७४ चरणानुयोग - २ प्रस्थापना प्रतिसेवना करण आरोपणा सूत्र २२४७ पलिउंचिय आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्जं વેયાવડિયું | ठविए वि पडिसेवित्ता, से वि कसिणे तत्थेव आरूहेयव्वे सिया । १. पुव्विं पडिसेवियं पुव्विं आलोइयं, २. पुव्वि पडिसेवियं पच्छा आलोइयं, ३. पच्छा पडिसेवियं पुव्विं आलोइयं । ४. पच्छा पडिसेवियं पच्छा आलोइयं । १. अपलिउंचिए अपलिउंचियं, માયા-સહિત આલોચના કરવાથી આસેવિત પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્તરૂપ પરિહાર તપમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવૃત્ય કરવી જોઈએ. જો તે પરિહાર તપમાં સ્થાપિત થવા છતાં પણ કોઈપણ પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સમ્મિલિત કરવું જોઈએ. (૧) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય, (૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય, (૩) પછીથી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય, (૪) પછીથી પ્રતિસેવિત દોષની પછીથી આલોચના કરી હોય, (૧) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-રહિત આલોચના કરી હોય, (૨) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-સહિત આલોચના કરી હોય, (૩) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-રહિત આલોચના કરી હોય, (૪) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-સહિત આલોચના કરી હોય, આમાંથી કોઈપણ પ્રકારના ભંગથી આલોચના કરવાથી તેના બધાં સ્વકૃત અપરાધનાં પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરીને પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સમ્મિલિત કરવાં જોઈએ. જો આ પ્રાયશ્ચિત્ત રૂપ પરિહાર તપમાં સ્થાપિત થઈને વહન કરીને પણ ફરીથી કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરવું જોઈએ. જે ભિક્ષુ ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે-પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેકવાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને २. अपलिउंचिए पलिउंचियं, ३. पलिउंचिए अपलिउंचियं, ४. पलिउंचिए पलिउंचियं । आलोएमाणस्स सव्वमेयं सकयं साहणियं आरूहेयव्वे जे एयाए पट्ठवणाए पट्ठविए निव्विसमाणे पडिसेवेइ से विकसिणे तत्थेव आरूहेयव्वे सिया । जे भिक्खू बहुसो वि चाउम्मासियं वा, बहुसो वि साइरेग-चाउम्मासियं वा, बहुसो वि पंचमासियं वा, बहुसो' वि साइरेग-पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अन्नयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy