SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २४११ वीतराग भाव प्ररूपणा वीर्याचार ४७१ एमेव भावम्मि गओ पओसं, આ પ્રમાણે જે ભાવનો દ્વેષ કરે છે તે પણ ઉત્તરોત્તરી उवेह दुक्खोहपरम्पराओ । અનેક દુઃખોની પરંપરા પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી पदुट्ठचित्तो य चिणाइ कम्म, જે કર્મોનો બંધ કરે છે તે કર્મો પણ ઉદયકાળમાં તેના i ? જુઓ દોડ઼ દુર્વ વિવાળ || માટે દુઃખરૂપ જ બની રહે છે. भावे विरत्तो मणुओ विसोगो, પરંતુ જે પુરુષ ભાવથી વિરક્ત બની જાય છે તે પણ ટુવોપરમ્પરેખ | શોકમુક્ત બની જાય છે. જે રીતે જળમાં રહેવા છતાં न लिप्पई भवमज्झे वि सन्तो, . કમળ જળથી લેપાતું નથી તે રીતે તે સંસારમાં जलेण वा पोक्खरिणीपलासं ।। રહેવા છતાં પણ આ દુઃખોની પરંપરાથી ખરડાતો નથી. -૩૪. એ. ૨૨, T. ૮૭-૧૨ एविन्दियत्था य मणस्स अत्था, આ રીતે ઈન્દ્રિય અને મનના વિષયો, રાગી મનુષ્ય दुक्खस्स हेउं मणुयस्स रागिणो । માટે દુઃખનાં નિમિત્ત બને છે. તે વીતરાગ માટે ते चेव थोवं पि कयाइ दुक्खं, કયારેય લેશમાત્ર પણ દુ:ખદાયી નથી બનતાં. न वीयरागस्स करेन्ति किंचि ।। न कामभोगा समयं उवेंति, કામભોગો પોતે સમતાના હેતુ પણ નથી હોતા કે ન યાવિ મો વિડુિં ૩āતિ | નથી વિકારના હેતુ હોતા. જે પુરુષ તેમના પ્રત્યે દ્વેષ जे तप्पओसी य परिग्गही य, કે રાગ કરે છે તે તવિષયક મોહના કારણે વિકાર સો તેનું મોહી વિડુિં ૩વે | પામે છે. कोहं च माणं च तहेव मायं, જે કામગુણોમાં આસક્ત થાય છે, તે ક્રોધ, માન, लोहं दुगुंछं अरइं रइं च ।। માયા, લોભ તથા જુગુપ્સા, રતિ, અરતિ, હાસ્ય, हासं भयं सोग पुमित्थिवेयं, ભય, શોક, પુરષ-વેદ, સ્ત્રી-વેદ, નપુસક-વેદ नपुंसवेयं विविहे य भावे ।। તથા હર્ષ- વિષાદ આદિ વિવિધ ભાવો અને એ પ્રકારે અનેક રૂપોને પ્રાપ્ત કરે છે. તે ઉપરાંત બીજા आवज्जई एवमणेगरूवे, પણ પરિણામોને પ્રાપ્ત કરે છે. જેથી તે કરુણાસ્પદ, ધ્વવિદે શમસુ સત્તો દીન, લજ્જિત અને અપ્રિય બની જાય છે. अन्ने य एयप्पभवे विसेसे, कारुण्णदीणे हिरिमे वइस्से ।। कप्पं न इच्छेज्ज सहायलिच्छू, તે મારી શારીરિક સેવા કરશે - એવી ઇચ્છાથી पच्छाणुतावेय तवप्पभावं । કલ્પયોગ્ય શિષ્યની પણ મુનિ ઈચ્છા ન કરે. સંયમ एवं वियारे अमियप्पयारे, અને તપનો કોઈ પ્રભાવ ન જોતાં પશ્ચાત્તાપ ન કરે. आवज्जई इन्दियचोरवस्से ।। કેમ કે એવી રીતનો સંકલ્પ કરનાર ઈન્દ્રિયરૂપી ચોરોનો વશવર્તી બની અનેક પ્રકારના વિકારોને પ્રાપ્ત થાય છે. तओ से जायन्ति पओयणाई, વિકારોની પ્રાપ્તિ પછી તેની સમક્ષ તેને મોહરૂપી નિમન્નિડું મોહંમદUM | સમુદ્રમાં ડુબાડનાર વિષયસેવનના પ્રયોજન सुहेसिणो दुक्खविमोयणट्ठा, ઉપસ્થિત થાય છે. પછી તે સુખની પ્રાપ્તિ અને तप्पच्चयं उज्जमए य रागी ।। દુ:ખના વિનાશ માટે અનુરક્ત બની તે વિષયોના સંયોગની પૂર્તિ માટે ઉદ્યમ કરે છે. _ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy