SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२४० आलोचना अकरण आर्तध्यान तपाचार ३६५ दो साहम्मिया एगयओ विहरंति, दो वि ते अन्नयरं બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય અને તે अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, एगं तत्थ બંને સાધુ કોઈ અકૃત્ય સ્થાનની પ્રતિસેવના કરીને कप्पाणं ठवइत्ता एगे निव्विसेज्जा, अह पच्छा से वि આલોચના કરે તો તેમાંથી એકને કલ્પાક (અગ્રણી) निव्विसेज्जा । સ્થાપિત કરે અને એક પરિવાર તપ રૂપ પ્રાયશ્ચિત્તને વહન કરે. તેનું પ્રાયશ્ચિત્ત પૂરું થયા પછી તે (અગ્રણી) પણ પ્રાયશ્ચિત્તને વહન કરે. बहवे साहम्मिया एगयओ विहरंति, एगे तत्थ ઘણા બધા સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય अन्नयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा અને તેમાંથી એક સાધુ કોઈ અકૃત્ય સ્થાનની ठवणिज्जं ठवइत्ता करणिज्ज वेयावडियं । પ્રતિસેવના કરીને આલોચના કરે તો (તેમાં જે પ્રમુખ સ્થવિર હોય) તે પ્રાયશ્ચિત્ત વહન કરાવે અને બીજા ભિક્ષુને તેની વૈયાવૃત્ય માટે સ્થાપિત કરે. बहवे साहम्मिया एगयओ विहरंति, सव्वे वि अन्नयरं ઘણા બધા સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, एगं तत्थ અને તે બધા કોઈ અકૃત્ય સ્થાનની પ્રતિ સેવના कप्पागं ठवइत्ता अवसेसा निव्विसेज्जा, अह पच्छा કરીને આલોચના કરે તો તેમાંથી કોઈ એકને વિ નિવ્વસેના | - વવ. ૩. ૨, સુ. -૪ કલ્પાક સ્થાપિત કરીને શેષ બધા પ્રાયશ્ચિત્ત વહન કરે. પછીથી તે કલ્પાક સાધુ પણ પ્રાયશ્ચિત્ત વહન કરે. अणालोयणस्स अट्टझाणं આલોચના ન કરનારનું આર્તધ્યાન : २२४०. मायी णं मायं कटु, से जहाणामए - ૨૨૪૦. અકરણીય કાર્ય કર્યા બાદ માયાવી અંદરને અંદર બળે છે, જેવી રીતે - अयागरेति वा, तंबागरेति वा, तउआगरेति वा, લોખંડને ગાળવાની ભઠ્ઠી, તાંબાને ગાળવાની सीसागरेति वा, रुप्पागरेति वा, सुवण्णागरेति वा, ભઠ્ઠી, જસતને ગાળવાની ભઠ્ઠી, સીસ ગાળવાની तिलागणीति वा, तुसागणीति वा, भुसागणीति वा, ભઠ્ઠી, ચાંદી ગાળવાની ભઠ્ઠી, સોનું ગાળવાની णलागणीति वा, दलागणीति वा, सोडियालिंछाणि ભઠ્ઠી, તલની અગ્નિ, ઘાસની અગ્નિ, ભૂસાની વા, ખંડિયાત્કિંછાણ વા, ગોશ્યિા૪િછળ વા, અગ્નિ, નળની અગ્નિ, પાંદડાની અગ્નિ, कुंभारावाएति वा, कवेल्लुआवाएति वा, इट्टावाएति મદીરાનો ચૂલો, ભંડિકાનો ચૂલો, ગોલિકાનો वा, जंतवाड-चुल्लीति वा, लोहारंबरिसाणि वा । ચૂલો, ઘડાની ભઠ્ઠી, ખપ્પરોની ભઠ્ઠી, ઇંટોની ભઠ્ઠી, ગોળ બનાવવાની ભઠ્ઠી, લોઢાની ભઠ્ઠી. તપતી, જવાળામય, કિંશુકનાં ફૂલ જેવી લાલ, હજારો ઉલ્કાઓ તથા હજારો જવાલાઓને છોડતી, હજારો અગ્નિકણોને ફેંકતી, અંદરને અંદર બળતી હોય છે, તે જ પ્રમાણે માયાવી માયા કરી અંદરને અંદર બળે છે. तत्ताणि, समजोतिभूताणि, किंसुकफुल्लसमाणाणि उक्कासहस्साई विणिम्मुयमाणाई-विणिम्मुयमाणाई, जालासहस्साई पमुंचमाणाई-पमुंचमाणाई, इंगालसहस्साई पविक्खिरमाणाई-पविक्खिरमाणाई, अंतो-अंतो। झियायंति, एवामेव मायी मायं कटु अंतो अंतो શિયાડું | जंवि य णं अण्णे केइ वदंति तंपि य णं નથી ગાત, “મને પસંહિનામમિજિજ્ઞામિ ” -હા. ૩. ૮, મુ. ૫૬૭ () જો કોઈ અન્ય પુરુષ પરસ્પર વાત કરે છે, તો માયાવી સમજે છે કે આ મારા વિષયમાં શંકા કરે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy