SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ३६४ चरणानुयोग - २ ૧. પશુવ્વપ, ૬. અરિસ્સારૂં, ૭. નિષ્નાવ”, ૮. ગવાયસી, ૬. પિયધર્મો, ૨૦. ૬૪ધર્મો । છું. बहुआगम विन्नाणा, समाहिउप्पायगा य गुणगाही । एएण कारणेणं, अरिहा आलोयणं सोउं [1 ૧. નાસંવળે, રૂ. વિળયસંપળ્યે, ૧. વંસળસંપળે, ૭. અંતે, ૧. અમાયી, आलोचना करण योग्यता -વાળ. અ. ૨૦, મુ. ૭૩૨ (૪) ઢાળ. ૬. ૮, મુ. ૬૦૪ (૧) ઝાળ. ગ. ૮, મુ. ૬૦૪ ૨. Jain Education International ઉત્ત. ઞ. રૂ૬, ગા. ર૬ર साहम्मियाणं आलोयणा तह पट्टवणा विहीરર૬. વો સાઇમ્બિયા ાયો વિરતિ, ફ્ળ તત્ત્વ અન્નયાં अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, ठवणिज्जं ठवइत्ता करणिज्जं वेयावडियं । ૨. બ્રુસંપળે, ૪. Īળસંવળે, ૬. ચરિત્તસંપળે, आलोयणा करण जोग्गा આલોચના કરવાની યોગ્યતા : ૨૮. દર્દિ રાદિ સંપળે અળારે હિફ્ત્તોસં ૨૨૩૮. દસ ગુણોથી યુક્ત અણગાર આલોચના કરવા आलोइत्तए, तं जहा યોગ્ય હોય છે, જેમ કે - ૮. તે, ૨૦. અપઘ્ધાળુતાવી । -ઢાળં. અ. ૧૦, મુ. ૭૩૨ सूत्र २२३८-३९ (૫) પ્રભુર્વક : આલોચના કરાવવામાં સમર્થ હોય, (૬) અપરિશ્રાવી : આલોચના કરનારનાં દોષ બીજાની સામે પ્રકટ કરનાર ન હોય. (૭) નિર્યાપક : પ્રાયશ્ચિત્ત અનુસાર તપાચરણ કરી શકે એવું પ્રાયશ્ચિત્ત દેનાર હોય. (૮) અપાયદર્શી : આલોચના ન કરનારનાં દુષ્ફળોને બતાવનાર હોય. (૯) પ્રિયધર્મા : ધર્મમાં પ્રેમ રાખનાર હોય, ધર્મ પ્રત્યે અત્યંત અનુરાગી હોય. (૧૦) દેઢધર્મા : આપત્તિકાળમાં પણ ધર્મમાં દઢ રહેનાર હોય, જે અનેક શાસ્ત્રોના જાણકાર હોય, આલોચના કરનારાના ના મનમાં સમાધિ ઉત્પન્ન કરનારા હોય અને ગુણગ્રાહી હોય તેઓ પોતાના ગુણોના કારણે આલોચના સાંભળવા યોગ્ય બને છે. (૧) જાતિ સંપન્ન, (૩) વિનય સંપન્ન, (૫) દર્શન સંપન્ન, (૭) ક્ષાન્ત, (૯) અમાયી, (૨) કુળ સંપન્ન, (૪) જ્ઞાન સંપન્ન, (૬) ચારિત્ર સંપન્ન, (૮) દાન્ત, (૧૦) અપશ્ચાત્તાપી. સાધર્મિકોની આલોચના તથા પ્રસ્થાપના વિધિ : ૨૨૩૯. બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય અને તેમાંથી જો એક સાધુ કોઈ અકૃત્ય સ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને પ્રાયશ્ચિત્ત તપમાં સ્થાપિત કરીને અન્ય સાધર્મિક ભિક્ષુએ તેની વૈયાવૃત્ય કરવી જોઈએ. (૬) (૬) For Private & Personal Use Only વિ. સ. ૧, ૩. ૭, સુ. ૧૨૨ વિ. સ. ૨૬, ૩. ૭, મુ. ૨૨ www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy