SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९८५-८८ प्रश्नादि कथन प्रायश्चित्त सूत्र अनाचार २२३ पसिणाइ-कहणस्स पायच्छित्त सुत्ताई પ્રશનાદિ કહેવાનાં પ્રાયશ્ચિત્ત સુત્ર: ૨૨૮૫. ને મિ+q ૩UCHથયા વા સ્થિયળ વ સિને ૧૯૮૫. જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થને કુતુહલપૂર્વક પ્રશન कहेइ, कहेंत वा साइज्जइ । પૂછે છે, (પુછાવે છે) પૂછનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થને કૂતુહલપૂર્વક પ્રશ્નોના पसिणापसिणं कहेइ, कहेंतं वा साइज्जइ । ઉત્તર દે છે, (દેવરાવે છે,) દેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । -નિ. ૩. શરૂ, મુ. ૨૬-૨૦ આવે છે. –વન–સુમિરણમાણસ પાછા સુરારં– લક્ષણ, વ્યંજન-સ્વપ્ન ફળ કહેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૮૬. ને મિFq ગUન્થિયાળ વા થયા વા +gi ૧૯૮૬. જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થના (તેના શરીરની રેખા कहेइ, कहेंतं वा साइज्जइ । આદિ) લક્ષણોનું ફળ કહે છે, (કહેવડાવે છે, ) કહેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा वंजणं જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થના તલ, મસા આદિ कहेइ, कहेंतं वा साइज्जइ । વ્યંજનોનું ફળ કહે છે, (કહેવડાવે છે, ) કહેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा समिणं જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થના સ્વપ્નનું ફળ કહે છે कहेइ, कहेंतं वा साइज्जइ । (કહેવડાવે છે, ) કહેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) ઉપાય | –નિ. ૩. ૨૩ જુ. રર-૨૪ આવે છે. विज्जाइ पउंजणस्स पायच्छित सुत्ताइं વિદ્યા આદિના પ્રયોગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૨૮૭. ને મિક્ષq ગઇU[Íત્યયા વા સ્થિયાળ વા વિન્ન ૧૯૮૭. જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે વિદ્યાનો પ્રયોગ पउंजइ, पउंजतं वा साइज्जइ । કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा मंतं' જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે મંત્રનો પ્રયોગ पउंजइ, पउंजतं वा साइज्जइ । કરે છે, (કરાવે છે, ) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा जोगं જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે યોગનો પ્રયોગ पउंजइ पउंजतं वा साइज्जइ । કરે છે, (કરાવે છે, ) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) ૩ધા | - ન. ૩. ૨૨, મુ. રપ- ર૭ આવે છે. मग्गाइ पवेयणस्स पायच्छित्त सुत्तं માર્ગાદિ બતાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૨૮૮. મ+q ગઇUન્થિયાગ વી સ્થિયાણ વી નકાઇ, ૧૯૮૮. જે ભિક્ષુ માર્ગ ભૂલેલાને, દિશામૂઢ થયેલા કે વિપરીત मढाणं विप्परियासियाणं मग्गं वा पवेदेइ, संधि वा દિશામાં ગયેલા અન્યતીર્થિક કે ગૃહસ્થને માર્ગ બતાવે पवेदेइ, मग्गाओ वा संधि पवेदेइ, संधीओ वा मग्गं છે, માર્ગની સીમા બતાવે છે, અથવા સીમાથી માર્ગ पवेदेइ पवेदंतं वा साइज्जइ । બતાવે છે કે બતાવનારનું અનુમોદન કરે છે. ૧. પ્રશ્ન = પ્રશ્નવ્યાકરણમાં ત્રણસો ચોવીશ પ્રશ્નોમાંથી પુછેલા પ્રશ્નોનો ઉત્તર આપવો. ૨. પ્રશ્ના પ્રશ્ન = સ્વપ્ન શાસ્ત્રોથી સ્વપ્ન ફળ કહેવું. ૩. વિજ્જ = વિશેષ પ્રકારની સાધનાથી જે સિદ્ધ કરવામાં આવે તેને વિદ્યા” કહેવામાં આવે છે. ૪. મંd = જાપ કરવાથી જે સિદ્ધ થાય તેને "મંત્ર” કહેવાય છે. ૫. જાગે = વશીકરણ આદિના પ્રયોગ આયોગ” કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy